AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કલોલમાં યોજાઈ હનુમંત કથા, રંગેચંગે પોથી યાત્રાનું કરાયુ આયોજન- જુઓ તસ્વીરો

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્ય યજમાન દ્વારા કલોલમાં ધામધૂમથી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

Urvish Soni
| Edited By: | Updated on: Dec 25, 2023 | 11:40 PM
Share
અયોધ્યામાં 22 જાન્યુઆરીઓ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. જે તમામ સનાતનીઓ માટે ગર્વની ક્ષણ હશે. આ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ભગવાન શ્રીરામના પ્રિય એવા હનુમાનજીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં 22 જાન્યુઆરીઓ 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. જે તમામ સનાતનીઓ માટે ગર્વની ક્ષણ હશે. આ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા ભગવાન શ્રીરામના પ્રિય એવા હનુમાનજીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

1 / 5
આ કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી ઠાકોર, કલોલના ધારાસભ્ય સહિતના ઘરેથી ધામધૂમપૂર્વક પોથી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

આ કથાના મુખ્ય યજમાન લક્ષ્મણજી ઠાકોર, કલોલના ધારાસભ્ય સહિતના ઘરેથી ધામધૂમપૂર્વક પોથી યાત્રા નીકાળવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

2 / 5
પોથીયાત્રાની કથા મંડપમાં આવી ત્યારે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે અને અન્ય હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા.

પોથીયાત્રાની કથા મંડપમાં આવી ત્યારે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે અને અન્ય હોદ્દેદારોએ ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા.

3 / 5
આ હનુમંત કથામાં કલોલના ધારાસભ્ય, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનો તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ હનુમંત કથામાં કલોલના ધારાસભ્ય, નગરપાલિકાના નગરસેવકો, સામાજિક આગેવાનો તેમજ સ્વામીનારાયણ ગુરુકુળના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

4 / 5
આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે. જેને લઈને કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંતકથાનું આયોજન કરાયુ છે.

આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની જવાબદારી સમગ્ર સમાજની છે. જેને લઈને કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંતકથાનું આયોજન કરાયુ છે.

5 / 5
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">