AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુ-પક્ષી સારવાર કેન્દ્રની લીધી મુલાકાત, તેમના સેવાકાર્યની કરી પ્રશંસા

Ahmedabad News : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને દેખરેખ માટે આખા ગુજરાતમાં અનેક સંસ્થા કાર્યરત છે. તેમાંની એક સંસ્થા છે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર, અમદાવાદ. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:27 PM
Share
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બહેરામપુરા ખાતે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.

1 / 5
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી. તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સારવાર કેન્દ્રના વિવિધ વિભાગોની મુલાકાત લઈને પશુ-પક્ષીઓની સારવાર અંગે કરવામાં આવતી સંસ્થાની વિવિધ કામગીરી નિહાળી હતી. તેમણે પશુ પક્ષીઓની સારવાર માટે બનાવવામાં આવેલ રજિસ્ટ્રેશન ડેસ્ક, ઓપરેશન થિયેટરથી લઈને આઇસીયુ વોર્ડ સહિતના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ સારવાર માટે વપરાતાં વિવિધ મેડિકલ ઉપકરણો નિહાળ્યા હતા.

2 / 5
 આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ તથા સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને આકાશમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે સારવાર બાદ સાજા થયેલા પક્ષીઓને આકાશમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા.

4 / 5
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની આ સંસ્થાની વિવિધ કામગીરીઓને બિરદાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અબોલ પશુ-પક્ષીઓની કાળજી-સારવાર સહિતની આ સંસ્થાની વિવિધ કામગીરીઓને બિરદાવી હતી.

5 / 5
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
g clip-path="url(#clip0_868_265)">