Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુ-પક્ષી સારવાર કેન્દ્રની લીધી મુલાકાત, તેમના સેવાકાર્યની કરી પ્રશંસા
Ahmedabad News : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર અને દેખરેખ માટે આખા ગુજરાતમાં અનેક સંસ્થા કાર્યરત છે. તેમાંની એક સંસ્થા છે શ્રી દાનેવ ફાઉન્ડેશન સંચાલિત પશુ-પક્ષી સારવાર કેન્દ્ર, અમદાવાદ. આજે ગુજરાતના મુખ્યમંત્રીએ આ પશુ-પક્ષી સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
Latest News Updates
Most Read Stories