AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હનુમાનજીને અર્પણ કરાતા આકડાના પાન અનેક રોગોને કરે છે દૂર, જાણો કેવી રીતે

આકડાના પાન હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ માહિતી લગભગ બધાને ખબર હશે. પરંતુ આકડાના પાન શરીરની અનેક સમસ્યાઓનું સમાધાન છે. આકડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

| Updated on: Mar 16, 2024 | 10:52 AM
Share
આકડાને અકવાન અથવા અકોવાના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. કેટલાક લોકો આ છોડને ઝેરી છોડ તરીકે પણ ઓળખે છે. આકડાના પાન ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

આકડાને અકવાન અથવા અકોવાના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. કેટલાક લોકો આ છોડને ઝેરી છોડ તરીકે પણ ઓળખે છે. આકડાના પાન ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

1 / 5
શરીરમાં વધારે પડતા સાંધાનો દુખાવો થાય ત્યારે આકડાના પાનને ગરમ કરીને દુખાવો થતો હોય તે શરીરના ભાગમાં બાંધવા લો. થોડા કલાક તેને રહેવા દો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

શરીરમાં વધારે પડતા સાંધાનો દુખાવો થાય ત્યારે આકડાના પાનને ગરમ કરીને દુખાવો થતો હોય તે શરીરના ભાગમાં બાંધવા લો. થોડા કલાક તેને રહેવા દો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

2 / 5
તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે આકના પાંદડાને પગની નીચે એટલે કે તળિયા પર મૂકો અને મોજા પહેરો.

તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે આકના પાંદડાને પગની નીચે એટલે કે તળિયા પર મૂકો અને મોજા પહેરો.

3 / 5
શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર મદારના પાનને ગરમ કરો, ઈજાગ્રસ્ત જગ્યા પર તેલ લગાવો અને બાંધો.

શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર મદારના પાનને ગરમ કરો, ઈજાગ્રસ્ત જગ્યા પર તેલ લગાવો અને બાંધો.

4 / 5
ત્વચા પર જો ખંજવાળની સમસ્યા થાય તો આકડાના મૂળ બાળીને તેની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે.  ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

ત્વચા પર જો ખંજવાળની સમસ્યા થાય તો આકડાના મૂળ બાળીને તેની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

5 / 5
Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">