AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણી અમેરિકામાં કરશે 10 અબજ ડોલરનું રોકાણ, 15 હજાર નોકરીઓનું થશે સર્જન, જાણો ભારતને શું ફાયદો ?

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

| Updated on: Nov 13, 2024 | 8:44 PM
Share
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ભાગીદારી ઝડપથી વધી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર ગણાવ્યો હતો. હવે અદાણી ગ્રુપે અમેરિકાના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ભાગીદારી ઝડપથી વધી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અમેરિકાનો મિત્ર ગણાવ્યો હતો. હવે અદાણી ગ્રુપે અમેરિકાના એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે.

1 / 5
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમની કંપની યુએસ એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ 15 હજાર નોકરીઓનું સર્જન કરશે.

2 / 5
ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અદાણીએ કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને છે, અદાણી ગ્રૂપ તેની વૈશ્વિક નિપુણતાનો લાભ લેવા માટે તૈયાર છે અને અમેરિકાની ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે." નોકરી

ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અદાણીએ કહ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન. ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને છે, અદાણી ગ્રૂપ તેની વૈશ્વિક નિપુણતાનો લાભ લેવા માટે તૈયાર છે અને અમેરિકાની ઊર્જા સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે." નોકરી

3 / 5
અગાઉ, અદાણી જૂથે દેશના મેટલ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ મેટલ ઈન્ડસ્ટ્રીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરી રહ્યું છે. આ મેટલ બિઝનેસમાં કોપર, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ખાણકામ, રિફાઇનિંગ અને ઉત્પાદન પર ફોકસ કરવામાં આવશે.

અગાઉ, અદાણી જૂથે દેશના મેટલ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપ મેટલ ઈન્ડસ્ટ્રીમાં 5 બિલિયન ડૉલર (લગભગ 42 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ કરી રહ્યું છે. આ મેટલ બિઝનેસમાં કોપર, આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમના ખાણકામ, રિફાઇનિંગ અને ઉત્પાદન પર ફોકસ કરવામાં આવશે.

4 / 5
6 નવેમ્બરે અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટ લખીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. અદાણીએ લખ્યું હતું કે, "જો આ ધરતી પર કોઈ એવી વ્યક્તિ છે જે પોતાની માન્યતાઓ માટે અતૂટ દ્રઢતા, ધીરજ, નિશ્ચય અને સાચી હિંમતનું પ્રતિક છે, તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તે જોવાનું રસપ્રદ રહેશે કે અમેરિકાની લોકશાહી તેના લોકોને કેવો પ્રતિભાવ આપશે." 47માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન."

6 નવેમ્બરે અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ગૌતમ અદાણીએ X પર એક પોસ્ટ લખીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. અદાણીએ લખ્યું હતું કે, "જો આ ધરતી પર કોઈ એવી વ્યક્તિ છે જે પોતાની માન્યતાઓ માટે અતૂટ દ્રઢતા, ધીરજ, નિશ્ચય અને સાચી હિંમતનું પ્રતિક છે, તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ. તે જોવાનું રસપ્રદ રહેશે કે અમેરિકાની લોકશાહી તેના લોકોને કેવો પ્રતિભાવ આપશે." 47માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને અભિનંદન."

5 / 5
Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">