AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની દૈનિક 200 લિટર ખરીદી મર્યાદા સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણય 12 જૂને અમલમાં મુકાયેલા નિયમનો અંત લાવશે, જે જથ્થાબંધ ખરીદદારોને રોકવા માટે લેવાયો હતો.

| Updated on: Jun 29, 2026 | 10:02 PM
Share
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

1 / 5
યુબીએસે બ્રેન્ટ ક્રૂડ માટેનો ભાવ અંદાજ ઘટાડ્યો છે. બેંકે ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે ક્રૂડના ભાવના અનુમાનમાં ઘટાડો કરતાં વૈશ્વિક બજારમાં ભાવ પર દબાણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે

યુબીએસે બ્રેન્ટ ક્રૂડ માટેનો ભાવ અંદાજ ઘટાડ્યો છે. બેંકે ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે ક્રૂડના ભાવના અનુમાનમાં ઘટાડો કરતાં વૈશ્વિક બજારમાં ભાવ પર દબાણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે

2 / 5
Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

3 / 5
હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

4 / 5
સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.

સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.

5 / 5

ભારત માટે રાહતના સમાચાર! હોર્મુઝથી LPG અને ક્રૂડ ઓઇલ ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">