AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elaichi Benefits : તમારા રસોડામાં રહેલી આ વસ્તુને મામૂલી ન સમજતા! ડાયાબિટીસ માટે છે રામબાણ ઈલાજ

એલચીમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે હૃદયના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો તો ઈલાયચીનું નિયમિત સેવન એક સારો વિકલ્પ હોઈ શકે છે

| Updated on: Mar 22, 2025 | 9:50 PM
Share
બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે. ( Image Credits: CFOTO/Future Publishing via Getty Images )

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે મોટાભાગના લોકો ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે. ( Image Credits: CFOTO/Future Publishing via Getty Images )

1 / 8
ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવા અને આહારની મદદથી સુગર લેવલના સ્તરને નિયંત્રિત કરી શકાય છે. ( Image Credits: Majority World/Universal Images Group via Getty Images )

ડાયાબિટીસનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવા અને આહારની મદદથી સુગર લેવલના સ્તરને નિયંત્રિત કરી શકાય છે. ( Image Credits: Majority World/Universal Images Group via Getty Images )

2 / 8
એલચીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે.પરંતુ તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ પણ છે.  ( Credits: Getty Images )

એલચીનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે.પરંતુ તે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ પણ છે. ( Credits: Getty Images )

3 / 8
એલચી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે એલચી કોઈ દવાથી ઓછી નથી.  ( Credits: Getty Images )

એલચી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે એલચી કોઈ દવાથી ઓછી નથી. ( Credits: Getty Images )

4 / 8
એલચીમાં એન્ટીઑકિસડન્ટ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.  ( Credits: Getty Images )

એલચીમાં એન્ટીઑકિસડન્ટ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે. ( Credits: Getty Images )

5 / 8
એલચીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને અચાનક વધતા અટકાવે છે.  ( Credits: Getty Images )

એલચીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો જોવા મળે છે, જે બ્લડ સુગર લેવલને અચાનક વધતા અટકાવે છે. ( Credits: Getty Images )

6 / 8
ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે, તમે દરરોજ સવારે ખાલી પેટે એલચીની ચા પી શકો છો.  ( Credits: Getty Images )

ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે, તમે દરરોજ સવારે ખાલી પેટે એલચીની ચા પી શકો છો. ( Credits: Getty Images )

7 / 8
લીલી એલચી ચા બનાવવા માટે, પહેલા એક કપ પાણી લો. આ પાણી ગરમ કરો. હવે તેમાં એલચી, આદુ અને તજ ઉમેરીને ઉકાળો. પછી તેને ગાળીને પીવો. આ ચા દરરોજ પીવાથી તમારા બ્લડ સુગરનું સ્તર ઘટશે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

લીલી એલચી ચા બનાવવા માટે, પહેલા એક કપ પાણી લો. આ પાણી ગરમ કરો. હવે તેમાં એલચી, આદુ અને તજ ઉમેરીને ઉકાળો. પછી તેને ગાળીને પીવો. આ ચા દરરોજ પીવાથી તમારા બ્લડ સુગરનું સ્તર ઘટશે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

8 / 8
Follow Us
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
g clip-path="url(#clip0_868_265)">