ભોજન કરતી વખતે આ આયુર્વેદિક નિયમોનું કરો પાલન, અવગણશો તો પછતાવુ પડશે

Ayurvedic rules : આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 5:14 PM
આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે. આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

આયુર્વેદના નિયમો અને ઉપચારો હમેશા માનવજીવનને વધારે સારુ બનાવવા માટે ઉપયોગી સાબિત થયુ છે. ભોજન કરતા સમયે પણ કેટલાક નિયમોનું પાલન કરવુ જરુરી છે. આ નિયમોને કયારેક પણ અવગણવા જોઈએ નહીં તે તમારા સ્વાસ્થ્યને વધારે નુકશાન પણ પહોંચાડી શકે છે.

1 / 5
ભારે ખોરાક ના લેવાની ભૂલ : સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા. આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

ભારે ખોરાક ના લેવાની ભૂલ : સમયની વ્યસ્તતાને કારણે લોકો સારો, ભારે અને પૌષ્ટિક ખોરાક નથી કરતા. આવો ખોરાક ના લેવાથી તમારુ પાચનતંત્ર નબળુ થઈ શકે છે. તેથી આયુર્વેદમાં ભારે ખોરક લેવાની સલાહ આપવામાં આવી છે.

2 / 5
ભૂખથી વધારે ખાવુ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ભૂખથી વધારે ખાવુ : આયુર્વેદમાં જણાવવામાં આવ્યુ છે કે જેટલી ભૂખ લાગી હોય તેનાથી થોડુ ઓછુ જ ખાવુ જોઈએ. ભૂખ કરતા વધારે ખાવાથી ગેસની સમસ્યા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

3 / 5
મોડી રાત્રે ભોજન : ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

મોડી રાત્રે ભોજન : ઘણીવાર વ્યસ્તતાને કારણે ઘણા લોકો ભોજન મોડેથી કરે છે. મોડી રાત્રે ભોજન લેવાથી તે પચતુ નથી અને ફાયદા કરતા વધારે નુકશાન વધારે થાય છે.

4 / 5
ભોજન કરતા કરતા સૂઈ જવુ : કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.

ભોજન કરતા કરતા સૂઈ જવુ : કેટલાક લોકો સૂતા સૂતા ખાવાની આદત ધરાવતા હોય છે. કેટલાક લોકો ખાતા ખાતા સૂઈ પણ જાય છે. તેના કારણે ડાઈજેસ્ટિવ સિસ્ટમ પણ બગડી જાય છે. અને પેટમાં અનેક સમસ્યાઓ પણ થતી હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">