Rathyatra 2022: રથયાત્રાને લઈને અબાલ વૃદ્ધમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, બાળકોમાં ચોકલેટ કેન્ડીનું વિતરણ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યુ

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા (145 Rathyatra) વાજતે-ગાજતે આગળ વધી રહી છે. જગન્નાથજી સહિત ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ સાથે અબાલ વૃદ્ધમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 12:18 PM
ચીમનભાઈ નામના વૃદ્ધે પાંચ કુવા રથયાત્રાના રૂટ પર ભગવાનના સ્વરૂપ એવા ટેણિયાઓને ચોકલેટ વહેંચી હતી.

ચીમનભાઈ નામના વૃદ્ધે પાંચ કુવા રથયાત્રાના રૂટ પર ભગવાનના સ્વરૂપ એવા ટેણિયાઓને ચોકલેટ વહેંચી હતી.

1 / 5
બાળકો અને વડિલોના ચહેરા પર રથયાત્રાની  અપાર ખુશીઓ જોવા મળી હતી.

બાળકો અને વડિલોના ચહેરા પર રથયાત્રાની અપાર ખુશીઓ જોવા મળી હતી.

2 / 5
બાળકોને ચોકલેટ કેન્ડી વહેંચીને ભક્તિ અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

બાળકોને ચોકલેટ કેન્ડી વહેંચીને ભક્તિ અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

3 / 5
ભૂલકાઓમાં પણ રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભૂલકાઓમાં પણ રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

4 / 5
રથયાત્રાના રસ્તાઓ પર જય રણછોડ માખણચોર, જય કનૈયા લાલકીના નાદો ગૂંજી ઊઠ્યા છે.

રથયાત્રાના રસ્તાઓ પર જય રણછોડ માખણચોર, જય કનૈયા લાલકીના નાદો ગૂંજી ઊઠ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">