આણંદના વલ્લભ વિદ્યાનગરમાં માત્ર 16 લાખમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
ગુજરાતના આણંદમાં Canara Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.આણંદના વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories