AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : ચોમાસામાં તમારા ઘરે ઉગાડો આ છોડ, સાપને રાખશે દૂર

ગ્રાઉન્ડ ફ્લોર પર કે પછી જળાશયોના નજીક વસવાટ કરતા લોકોના ઘરમાં સાપ આવવાનો ડર વધારે હોય છે. ત્યારે આવી સ્થિતિમાં, કેટલાક છોડ એવા છે જે ઘરને સજાવવા તેમજ સાપને દૂર રાખવામાં ઉપયોગી છે. તો જાણીએ કે ક્યાં છોડ ઘરે ઉગાડી શકાય છે.

| Updated on: Jun 22, 2025 | 1:37 PM
Share
સર્પગંધાની ગંધ એટલી તીવ્ર અને વિચિત્ર હોય છે કે સાપ તેને સૂંઘતા જ ભાગી જાય છે. તેના મૂળ પીળા અને ભૂરા રંગના હોય છે અને પાંદડા લીલા હોય છે. આ છોડ તમે તમારા ઘરની બાલ્કનીમાં ઉગાડવાથી સાપને દૂર રહે છે.

સર્પગંધાની ગંધ એટલી તીવ્ર અને વિચિત્ર હોય છે કે સાપ તેને સૂંઘતા જ ભાગી જાય છે. તેના મૂળ પીળા અને ભૂરા રંગના હોય છે અને પાંદડા લીલા હોય છે. આ છોડ તમે તમારા ઘરની બાલ્કનીમાં ઉગાડવાથી સાપને દૂર રહે છે.

1 / 5
નાગદૌના પણ એવા છોડમાંથી એક છે જેની તીખી ગંધ સાપને બિલકુલ ગમતી નથી. ચોમાસા દરમિયાન, તેને આંગણામાં, બાલ્કનીમાં અથવા મુખ્ય દરવાજા પાસે વાવો. તે નર્સરીમાંથી સરળતાથી ખરીદી શકાય છે અને તેને કુંડામાં ઉગાડવું પણ ખૂબ જ સરળ છે.

નાગદૌના પણ એવા છોડમાંથી એક છે જેની તીખી ગંધ સાપને બિલકુલ ગમતી નથી. ચોમાસા દરમિયાન, તેને આંગણામાં, બાલ્કનીમાં અથવા મુખ્ય દરવાજા પાસે વાવો. તે નર્સરીમાંથી સરળતાથી ખરીદી શકાય છે અને તેને કુંડામાં ઉગાડવું પણ ખૂબ જ સરળ છે.

2 / 5
ગલગોટાના ફૂલોની તીવ્ર સુગંધ સાપને દૂર રાખે છે. તેના પીળા-નારંગી ફૂલો ઘરની સુંદરતામાં વધારો કરે છે,આ સાથે ઘરને સુરક્ષિત પણ રાખે છે. તે બગીચામાં, બાલ્કનીમાં અથવા ટેરેસ પર ઉગાડી શકો છે.

ગલગોટાના ફૂલોની તીવ્ર સુગંધ સાપને દૂર રાખે છે. તેના પીળા-નારંગી ફૂલો ઘરની સુંદરતામાં વધારો કરે છે,આ સાથે ઘરને સુરક્ષિત પણ રાખે છે. તે બગીચામાં, બાલ્કનીમાં અથવા ટેરેસ પર ઉગાડી શકો છે.

3 / 5
કાંટાળો કેક્ટસનો છોડ ફક્ત ઘરના છોડ તરીકે જ લોકપ્રિય નથી, પરંતુ તે સાપને દૂર રાખવામાં પણ મદદ કરે છે. સાપ કાંટાથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી તેને બાલ્કની, બારી અથવા ઘરની અંદર પણ લગાવી શકાય છે.

કાંટાળો કેક્ટસનો છોડ ફક્ત ઘરના છોડ તરીકે જ લોકપ્રિય નથી, પરંતુ તે સાપને દૂર રાખવામાં પણ મદદ કરે છે. સાપ કાંટાથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી તેને બાલ્કની, બારી અથવા ઘરની અંદર પણ લગાવી શકાય છે.

4 / 5
સાપને સ્નેક પ્લાન્ટના અણીદાર અને લાંબા પાંદડા પસંદ નથી. તેને "મધર-ઈન-લોંગ ટંગ" પણ કહેવામાં આવે છે. આ છોડ ઘરની સજાવટ માટે ખૂબ જ આકર્ષક છે અને કુદરતી રક્ષણાત્મક કવચ તરીકે પણ કામ કરે છે.

સાપને સ્નેક પ્લાન્ટના અણીદાર અને લાંબા પાંદડા પસંદ નથી. તેને "મધર-ઈન-લોંગ ટંગ" પણ કહેવામાં આવે છે. આ છોડ ઘરની સજાવટ માટે ખૂબ જ આકર્ષક છે અને કુદરતી રક્ષણાત્મક કવચ તરીકે પણ કામ કરે છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">