AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ઉઠીને આ લોકોએ ભૂલથી પણ પાણી પીધું તો ગયા સમજજો, જાણો ચોંકાવનારું કારણ

સવારે ઊઠીને શરીરને હાઈડ્રેટ કરવા માટે ડૉક્ટર પણ સલાહ આપે છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે ખાલી પેટે અથવા વાસી મોઢે પાણી પીવું સલામત છે? આ પ્રશ્નનો જવાબ ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યો છે.

| Updated on: Sep 10, 2025 | 7:12 PM
Share
આપણા દાદી-નાની અને ઘરનાં વડીલો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય પરંપરાઓ આજે પણ એટલી જ અસરકારક છે. આ પરંપરાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ણાતો કરી રહ્યા છે. ખાલી પેટે પાણી પીવાની આદત આરોગ્ય માટે અનેક લાભકારી માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી.

આપણા દાદી-નાની અને ઘરનાં વડીલો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય પરંપરાઓ આજે પણ એટલી જ અસરકારક છે. આ પરંપરાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ણાતો કરી રહ્યા છે. ખાલી પેટે પાણી પીવાની આદત આરોગ્ય માટે અનેક લાભકારી માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી.

1 / 7
કોને ખાલી પેટે પાણી પીવું ન જોઈએ તેની વાત કરીએ તો જેમને મોઢું અથવા દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમને સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.

કોને ખાલી પેટે પાણી પીવું ન જોઈએ તેની વાત કરીએ તો જેમને મોઢું અથવા દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમને સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.

2 / 7
આમાં પાયરિયા (દાંતનો રોગ), મોઢાના ઘા (અલ્સર) અને મોઢાના કેન્સર જેવી સમસ્યાઓ સામેલ છે.

આમાં પાયરિયા (દાંતનો રોગ), મોઢાના ઘા (અલ્સર) અને મોઢાના કેન્સર જેવી સમસ્યાઓ સામેલ છે.

3 / 7
નિષ્ણાતોએ સમજાવ્યું કે આ બીમારીઓ દરમિયાન મોઢામાં રહેલું લાળ (સલાઇવા) નુકસાનકારક તત્વો અને ચેપને જન્મ આપી શકે છે. જો આવા લોકો સવારે ઊઠતાંજ પાણી પીવે અને પાણી સાથે લાળને ગળી લે, તો હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.

નિષ્ણાતોએ સમજાવ્યું કે આ બીમારીઓ દરમિયાન મોઢામાં રહેલું લાળ (સલાઇવા) નુકસાનકારક તત્વો અને ચેપને જન્મ આપી શકે છે. જો આવા લોકો સવારે ઊઠતાંજ પાણી પીવે અને પાણી સાથે લાળને ગળી લે, તો હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.

4 / 7
આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે પાણી પીવા પહેલાં સારી રીતે કુલ્લા કરવો જોઈએ. કુલ્લા કર્યા બાદ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને ટૉક્સિન બહાર નીકળી જાય છે, જેના કારણે પાણી પીવું સુરક્ષિત બને છે.

આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે પાણી પીવા પહેલાં સારી રીતે કુલ્લા કરવો જોઈએ. કુલ્લા કર્યા બાદ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને ટૉક્સિન બહાર નીકળી જાય છે, જેના કારણે પાણી પીવું સુરક્ષિત બને છે.

5 / 7
સ્વસ્થ લોકો માટે, લાળને બહાર કાઢવાના બદલે તેને ગળી લેવું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી અનાવશ્યક રીતે લાળ થૂંકવી આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

સ્વસ્થ લોકો માટે, લાળને બહાર કાઢવાના બદલે તેને ગળી લેવું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી અનાવશ્યક રીતે લાળ થૂંકવી આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

6 / 7
ઓક્સપાર્ટનું માનવું છે કે, નાની-નાની સાવચેતીઓ આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ખાલી પેટે યોગ્ય રીતે પાણી પીવું અને મોઢાની સ્વચ્છતા જાળવવાથી આપણું સમગ્ર આરોગ્ય સુધરી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

ઓક્સપાર્ટનું માનવું છે કે, નાની-નાની સાવચેતીઓ આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ખાલી પેટે યોગ્ય રીતે પાણી પીવું અને મોઢાની સ્વચ્છતા જાળવવાથી આપણું સમગ્ર આરોગ્ય સુધરી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">