AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ઉઠીને આ લોકોએ ભૂલથી પણ પાણી પીધું તો ગયા સમજજો, જાણો ચોંકાવનારું કારણ

સવારે ઊઠીને શરીરને હાઈડ્રેટ કરવા માટે ડૉક્ટર પણ સલાહ આપે છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે ખાલી પેટે અથવા વાસી મોઢે પાણી પીવું સલામત છે? આ પ્રશ્નનો જવાબ ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યો છે.

| Updated on: Sep 10, 2025 | 7:12 PM
Share
આપણા દાદી-નાની અને ઘરનાં વડીલો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય પરંપરાઓ આજે પણ એટલી જ અસરકારક છે. આ પરંપરાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ણાતો કરી રહ્યા છે. ખાલી પેટે પાણી પીવાની આદત આરોગ્ય માટે અનેક લાભકારી માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી.

આપણા દાદી-નાની અને ઘરનાં વડીલો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય પરંપરાઓ આજે પણ એટલી જ અસરકારક છે. આ પરંપરાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ણાતો કરી રહ્યા છે. ખાલી પેટે પાણી પીવાની આદત આરોગ્ય માટે અનેક લાભકારી માનવામાં આવે છે, પરંતુ તે દરેક માટે યોગ્ય નથી.

1 / 7
કોને ખાલી પેટે પાણી પીવું ન જોઈએ તેની વાત કરીએ તો જેમને મોઢું અથવા દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમને સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.

કોને ખાલી પેટે પાણી પીવું ન જોઈએ તેની વાત કરીએ તો જેમને મોઢું અથવા દાંત સંબંધિત બીમારીઓ હોય, તેમને સીધું ખાલી પેટે પાણી પીવાનું ટાળવું જોઈએ.

2 / 7
આમાં પાયરિયા (દાંતનો રોગ), મોઢાના ઘા (અલ્સર) અને મોઢાના કેન્સર જેવી સમસ્યાઓ સામેલ છે.

આમાં પાયરિયા (દાંતનો રોગ), મોઢાના ઘા (અલ્સર) અને મોઢાના કેન્સર જેવી સમસ્યાઓ સામેલ છે.

3 / 7
નિષ્ણાતોએ સમજાવ્યું કે આ બીમારીઓ દરમિયાન મોઢામાં રહેલું લાળ (સલાઇવા) નુકસાનકારક તત્વો અને ચેપને જન્મ આપી શકે છે. જો આવા લોકો સવારે ઊઠતાંજ પાણી પીવે અને પાણી સાથે લાળને ગળી લે, તો હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.

નિષ્ણાતોએ સમજાવ્યું કે આ બીમારીઓ દરમિયાન મોઢામાં રહેલું લાળ (સલાઇવા) નુકસાનકારક તત્વો અને ચેપને જન્મ આપી શકે છે. જો આવા લોકો સવારે ઊઠતાંજ પાણી પીવે અને પાણી સાથે લાળને ગળી લે, તો હાનિકારક તત્વો શરીરમાં પ્રવેશી શકે છે.

4 / 7
આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે પાણી પીવા પહેલાં સારી રીતે કુલ્લા કરવો જોઈએ. કુલ્લા કર્યા બાદ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને ટૉક્સિન બહાર નીકળી જાય છે, જેના કારણે પાણી પીવું સુરક્ષિત બને છે.

આવા લોકોને સલાહ આપવામાં આવે છે કે પાણી પીવા પહેલાં સારી રીતે કુલ્લા કરવો જોઈએ. કુલ્લા કર્યા બાદ મોઢામાં રહેલા બેક્ટેરિયા અને ટૉક્સિન બહાર નીકળી જાય છે, જેના કારણે પાણી પીવું સુરક્ષિત બને છે.

5 / 7
સ્વસ્થ લોકો માટે, લાળને બહાર કાઢવાના બદલે તેને ગળી લેવું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી અનાવશ્યક રીતે લાળ થૂંકવી આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

સ્વસ્થ લોકો માટે, લાળને બહાર કાઢવાના બદલે તેને ગળી લેવું વધુ સારું માનવામાં આવે છે. કારણ કે લાળમાં રહેલા એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તેથી અનાવશ્યક રીતે લાળ થૂંકવી આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

6 / 7
ઓક્સપાર્ટનું માનવું છે કે, નાની-નાની સાવચેતીઓ આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ખાલી પેટે યોગ્ય રીતે પાણી પીવું અને મોઢાની સ્વચ્છતા જાળવવાથી આપણું સમગ્ર આરોગ્ય સુધરી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

ઓક્સપાર્ટનું માનવું છે કે, નાની-નાની સાવચેતીઓ આપણને મોટી બીમારીઓથી બચાવી શકે છે. ખાલી પેટે યોગ્ય રીતે પાણી પીવું અને મોઢાની સ્વચ્છતા જાળવવાથી આપણું સમગ્ર આરોગ્ય સુધરી શકે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકારી માટે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">