Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર હિટમેન રોહિત શર્માના બેટનું વજન કેટલું છે?

ક્રિકેટ બેટનું વજન અલગ અલગ ખેલાડીઓ માટે અલગ અલગ હોય છે. આ વજન ખેલાડીની તાકાત અને રમવાની શૈલી પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ક્રિકેટ બેટનું વજન 1 થી સવા 1.40 કિલોની વચ્ચે હોય છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા કઈ બેટથી રમે છે અને તેનું વજન કેટલું છે? જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Feb 19, 2025 | 4:52 PM
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.

1 / 5
આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

2 / 5
હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.

હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.

3 / 5
ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.

4 / 5
રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)

રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">