AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વનડેમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર હિટમેન રોહિત શર્માના બેટનું વજન કેટલું છે?

ક્રિકેટ બેટનું વજન અલગ અલગ ખેલાડીઓ માટે અલગ અલગ હોય છે. આ વજન ખેલાડીની તાકાત અને રમવાની શૈલી પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ક્રિકેટ બેટનું વજન 1 થી સવા 1.40 કિલોની વચ્ચે હોય છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા કઈ બેટથી રમે છે અને તેનું વજન કેટલું છે? જાણો આ આર્ટીકલમાં.

| Updated on: Feb 19, 2025 | 4:52 PM
Share
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા એડિશન ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટથી રમે છે.

1 / 5
આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

આ એડિશન ઈંગ્લિશ વિલો બેટ રોહિત શર્માની રમવાની શૈલીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

2 / 5
હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.

હિટમેન રોહિત શર્માના બેટનું વજન 1160 થી 1220 ગ્રામ ( 1.1 થી 1.2 કિલોગ્રામ) છે.

3 / 5
ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા Lightweight (હલકા વજનનું) બેટથી રમે છે.

4 / 5
રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)

રોહિત શર્માના બેટની કિંમત 45 હજારથી 52 હજાર રૂપિયા સુધીની હોય છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">