AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

| Updated on: Nov 29, 2025 | 3:12 PM
Share
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

1 / 5
અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

2 / 5
સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

4 / 5
તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

5 / 5

IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">