AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

| Updated on: Nov 29, 2025 | 3:12 PM
Share
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

1 / 5
અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

2 / 5
સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

4 / 5
તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

5 / 5

IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">