AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

| Updated on: Nov 29, 2025 | 3:12 PM
Share
દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

1 / 5
અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

2 / 5
સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

4 / 5
તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)

5 / 5

IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ

ગુજરાત બજેટમાં નવી 3000 ભરતી અને બીચ ટુરિઝમ પર ખાસ ભાર
ગુજરાત બજેટમાં નવી 3000 ભરતી અને બીચ ટુરિઝમ પર ખાસ ભાર
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
g clip-path="url(#clip0_868_265)">