AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સનરાઈઝર્સ હૈદારબાદની માલિક છે 400 કરોડથી વધુની સંપત્તિની માલિક, આવો છે પરિવાર

આઈપીએલ ઓક્શન હોય કે આઈપીએલની રોમાંચક મેચ, જો ત્યા કાવ્યા મારન હાજર હોય તો કેમેરો તેની તરફ 100 ટકા હશે જ. જાણીતા બિઝનેસ મેનની દીકરી કાવ્યા મારન, તેની ટીમના પ્રદર્શન કરતા વધારે તો તેની સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ તેની પરિવારના ઈતિહાસ વિશે.

| Updated on: May 19, 2025 | 11:27 AM
Share
કાવ્યા મારનના દાદાનું નામ મુરાસોલી મારન અને દાદીનું નામ મલ્લિકા હતુ. તેમના 2 દીકરા કલાનિધિ મારન, દયાનિધિ મારન અને દીકરી અંબુકારસી છે. કાવ્યા મારનના પિતાનું નામ કલાનિધિ મારન અને માતાનું નામ કાવેરી મારન હતુ.

કાવ્યા મારનના દાદાનું નામ મુરાસોલી મારન અને દાદીનું નામ મલ્લિકા હતુ. તેમના 2 દીકરા કલાનિધિ મારન, દયાનિધિ મારન અને દીકરી અંબુકારસી છે. કાવ્યા મારનના પિતાનું નામ કલાનિધિ મારન અને માતાનું નામ કાવેરી મારન હતુ.

1 / 5
કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. રાજનેતાઓના પરિવારથી હોવા છતા તે રાજકારણથી દૂર રહ્યા હતા.

કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. રાજનેતાઓના પરિવારથી હોવા છતા તે રાજકારણથી દૂર રહ્યા હતા.

2 / 5
 કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.

કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.

3 / 5
  એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.

એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.

4 / 5
ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.

ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.

5 / 5

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">