AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સનરાઈઝર્સ હૈદારબાદની માલિક છે 400 કરોડથી વધુની સંપત્તિની માલિક, પિતાનો પગાર 90 કરોડ જુઓ પરિવાર

કાવ્યા મારનની નવી ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ લીડ્સે ધ હંડ્રેડના ઓક્શનમાં પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને ખરીદ્યો હતો. જેના પર ધમાલ મચી છે.આ વચ્ચે ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા અકાઉન્ટને અચાનક સસ્પેન્ડ કરી દીધું છે.

| Updated on: Apr 02, 2026 | 4:50 PM
Share
કાવ્યા મારનના દાદાનું નામ મુરાસોલી મારન અને દાદીનું નામ મલ્લિકા હતુ. તેમના 2 દીકરા કલાનિધિ મારન, દયાનિધિ મારન અને દીકરી અંબુકારસી છે. કાવ્યા મારનના પિતાનું નામ કલાનિધિ મારન અને માતાનું નામ કાવેરી મારન હતુ.

કાવ્યા મારનના દાદાનું નામ મુરાસોલી મારન અને દાદીનું નામ મલ્લિકા હતુ. તેમના 2 દીકરા કલાનિધિ મારન, દયાનિધિ મારન અને દીકરી અંબુકારસી છે. કાવ્યા મારનના પિતાનું નામ કલાનિધિ મારન અને માતાનું નામ કાવેરી મારન હતુ.

1 / 5
કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. રાજનેતાઓના પરિવારથી હોવા છતા તે રાજકારણથી દૂર રહ્યા હતા.

કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. રાજનેતાઓના પરિવારથી હોવા છતા તે રાજકારણથી દૂર રહ્યા હતા.

2 / 5
 કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.

કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.

3 / 5
  એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.

એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેના પિતા કલાનિતિ મારનને તેમના વ્યવસાયમાં મદદ કરી. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.

4 / 5
ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.

ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે. IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાવેલિંગના શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે.

5 / 5

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">