AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર

ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર ​​આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.

| Updated on: Apr 14, 2025 | 8:32 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાંચ વખત IPL જીતનાર આ ટીમ આ સિઝનમાં સતત પાંચ મેચ હારી ગઈ છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે CSKએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને આર.અશ્વિનને બહાર કરી દીધો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાંચ વખત IPL જીતનાર આ ટીમ આ સિઝનમાં સતત પાંચ મેચ હારી ગઈ છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે CSKએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને આર.અશ્વિનને બહાર કરી દીધો છે.

1 / 6
આર અશ્વિન લાંબા સમય પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો છે અને આ ખેલાડીને પણ 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ બોલર તેના નામ મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં, પરિણામે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

આર અશ્વિન લાંબા સમય પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો છે અને આ ખેલાડીને પણ 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ બોલર તેના નામ મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં, પરિણામે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

2 / 6
IPL 2025માં અશ્વિનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં અશ્વિને 6 મેચમાં 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે આ સિઝનમાં અશ્વિનને ઘણો માર પણ પડ્યો છે. અશ્વિને 6 મેચમાં 9.90ના ઈકોનોમી રેટથી 198 રન આપ્યા છે.

IPL 2025માં અશ્વિનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં અશ્વિને 6 મેચમાં 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે આ સિઝનમાં અશ્વિનને ઘણો માર પણ પડ્યો છે. અશ્વિને 6 મેચમાં 9.90ના ઈકોનોમી રેટથી 198 રન આપ્યા છે.

3 / 6
અશ્વિનની જગ્યાએ CSKએ શેખ રશીદને તક આપી છે, જે એક યુવા બેટ્સમેન છે. આ સિવાય ડેવોન કોનવેની જગ્યાએ ક્રેગ ઓવરટનને તક આપવામાં આવી છે.

અશ્વિનની જગ્યાએ CSKએ શેખ રશીદને તક આપી છે, જે એક યુવા બેટ્સમેન છે. આ સિવાય ડેવોન કોનવેની જગ્યાએ ક્રેગ ઓવરટનને તક આપવામાં આવી છે.

4 / 6
ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન : શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન : શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

5 / 6
લખનૌની પ્લેઈંગ ઈલેવન : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વિજય સિંહ રાઠી. (All Photo Credit : PTI / X)

લખનૌની પ્લેઈંગ ઈલેવન : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વિજય સિંહ રાઠી. (All Photo Credit : PTI / X)

6 / 6

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર સ્પિનર અશ્વિન ખરાબ ફોર્મમાં છે. અશ્વિન આ સિઝનની આગામી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ફેન્સની નજર રહેશે. રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
g clip-path="url(#clip0_868_265)">