AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs CSK : IPL 2025માં ધોનીએ લીધો કઠોર નિર્ણય, તેના ચહિતા અશ્વિનને જ ટીમમાંથી કર્યો બહાર

ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક એવો નિર્ણય લીધો જેણે બધા ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચેન્નાઈએ તેના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી સ્પિનર ​​આર.અશ્વિનને પ્લેઈંગ 11 માંથી પડતો મૂક્યો હતો. ધોનીએ તેના ચહિતા અશ્વિનને બહાર કરી તેની જગ્યાએ યુવા ખેલાડીને ટીમમાં તક આપી હતી.

| Updated on: Apr 14, 2025 | 8:32 PM
Share
ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાંચ વખત IPL જીતનાર આ ટીમ આ સિઝનમાં સતત પાંચ મેચ હારી ગઈ છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે CSKએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને આર.અશ્વિનને બહાર કરી દીધો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સનું IPL 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાંચ વખત IPL જીતનાર આ ટીમ આ સિઝનમાં સતત પાંચ મેચ હારી ગઈ છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ સામે CSKએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને આર.અશ્વિનને બહાર કરી દીધો છે.

1 / 6
આર અશ્વિન લાંબા સમય પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો છે અને આ ખેલાડીને પણ 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ બોલર તેના નામ મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં, પરિણામે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

આર અશ્વિન લાંબા સમય પછી ચેન્નાઈ સુપર કિંગ્સમાં પાછો ફર્યો છે અને આ ખેલાડીને પણ 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો પરંતુ આ બોલર તેના નામ મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં, પરિણામે તેને હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

2 / 6
IPL 2025માં અશ્વિનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં અશ્વિને 6 મેચમાં 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે આ સિઝનમાં અશ્વિનને ઘણો માર પણ પડ્યો છે. અશ્વિને 6 મેચમાં 9.90ના ઈકોનોમી રેટથી 198 રન આપ્યા છે.

IPL 2025માં અશ્વિનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સિઝનમાં અશ્વિને 6 મેચમાં 5 વિકેટ લીધી છે. મોટી વાત એ છે કે આ સિઝનમાં અશ્વિનને ઘણો માર પણ પડ્યો છે. અશ્વિને 6 મેચમાં 9.90ના ઈકોનોમી રેટથી 198 રન આપ્યા છે.

3 / 6
અશ્વિનની જગ્યાએ CSKએ શેખ રશીદને તક આપી છે, જે એક યુવા બેટ્સમેન છે. આ સિવાય ડેવોન કોનવેની જગ્યાએ ક્રેગ ઓવરટનને તક આપવામાં આવી છે.

અશ્વિનની જગ્યાએ CSKએ શેખ રશીદને તક આપી છે, જે એક યુવા બેટ્સમેન છે. આ સિવાય ડેવોન કોનવેની જગ્યાએ ક્રેગ ઓવરટનને તક આપવામાં આવી છે.

4 / 6
ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન : શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન : શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.

5 / 6
લખનૌની પ્લેઈંગ ઈલેવન : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વિજય સિંહ રાઠી. (All Photo Credit : PTI / X)

લખનૌની પ્લેઈંગ ઈલેવન : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ અને દિગ્વિજય સિંહ રાઠી. (All Photo Credit : PTI / X)

6 / 6

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર સ્પિનર અશ્વિન ખરાબ ફોર્મમાં છે. અશ્વિન આ સિઝનની આગામી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર ફેન્સની નજર રહેશે. રવિચંદ્રન અશ્વિન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">