AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજાએ ટીમના હિતમાં BCCIનો આ નિયમ તોડ્યો, શું હવે તેને સજા થશે?

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

| Updated on: Jul 04, 2025 | 9:59 AM
Share
એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં શાનદાર અડધી સદી રમનાર ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત મોટી ભૂલ કરી છે. તેમણે બીસીસીઆઈનો એક નિયમ તોડ્યો છે. જેની કોઈને આશા ન હતી. કારણ કે, બીસીસીઆઈ પોતાના નિયમને લઈ ખુબ જ સતર્ક છે. તમામ ખેલાડીઓને આ નિયમોનું પાલન કરવાનો પણ કડક આદેશ આપ્યો છે.

એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં શાનદાર અડધી સદી રમનાર ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત મોટી ભૂલ કરી છે. તેમણે બીસીસીઆઈનો એક નિયમ તોડ્યો છે. જેની કોઈને આશા ન હતી. કારણ કે, બીસીસીઆઈ પોતાના નિયમને લઈ ખુબ જ સતર્ક છે. તમામ ખેલાડીઓને આ નિયમોનું પાલન કરવાનો પણ કડક આદેશ આપ્યો છે.

1 / 6
જો કોઈ ખેલાડી આ નિયમને તોડે છે. તો તેને મોટી સજા મળી શકે છે. તેમ છતાં રવિન્દ્ર જાડેજાએ બોર્ડનો એક નિયમ તોડી સૌને ચોંકાવી દીધા છે.હવે તેની સજા મળશે કે, નહી તે બોર્ડ પર નિર્ભર કરશે.

જો કોઈ ખેલાડી આ નિયમને તોડે છે. તો તેને મોટી સજા મળી શકે છે. તેમ છતાં રવિન્દ્ર જાડેજાએ બોર્ડનો એક નિયમ તોડી સૌને ચોંકાવી દીધા છે.હવે તેની સજા મળશે કે, નહી તે બોર્ડ પર નિર્ભર કરશે.

2 / 6
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ બીસીસીઆઈએ એક નવો નિયમ બનાવ્યો હતો. આ નિયમ મુજબ જો કોઈ ખેલાડી સ્ટેડિયમમાં એકલો જશે નહી તેમજ એકલો આવશે પણ નહી. તમામ ટીમ બસમાં એક સાથે આવશે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ બીસીસીઆઈએ એક નવો નિયમ બનાવ્યો હતો. આ નિયમ મુજબ જો કોઈ ખેલાડી સ્ટેડિયમમાં એકલો જશે નહી તેમજ એકલો આવશે પણ નહી. તમામ ટીમ બસમાં એક સાથે આવશે.

3 / 6
 પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા ટીમ બસને છોડી પહેલા જ હોટલથી સ્ટેડિયમ માટે રવાના થયો હતો. આ વાત બધાને ખબર છે. જ્યારે તે બસમાં જોવા મળ્યો ન હતો પરંતુ જાડેજાએ ટીમના હિત માટે આ નિયમ તોડ્યો હતો.

પરંતુ જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન આ નિયમ તોડ્યો છે. આ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજા ટીમ બસને છોડી પહેલા જ હોટલથી સ્ટેડિયમ માટે રવાના થયો હતો. આ વાત બધાને ખબર છે. જ્યારે તે બસમાં જોવા મળ્યો ન હતો પરંતુ જાડેજાએ ટીમના હિત માટે આ નિયમ તોડ્યો હતો.

4 / 6
 મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

5 / 6
 મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

મેચના બીજા દિવસે, રવિન્દ્ર જાડેજા ટીમ બસમાં નહીં પણ એકલા એજબેસ્ટન સ્ટેડિયમ પહોંચ્યા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં, જાડેજાએ 41 રન બનાવ્યા હતા, ત્યારબાદ ટીમને બીજા દિવસે જાડેજા પાસેથી લાંબી ઇનિંગ્સની આશા હતી, જેના માટે જાડેજા અન્ય ખેલાડીઓ કરતા થોડો વહેલો સ્ટેડિયમ પહોંચ્યો હતો.

6 / 6

જામનગરમાં રહે છે આ ક્રિકેટર, પત્ની રિયલ લાઈફમાં છે ઓલરાઉન્ડર આવો છે પરિવાર અહી ક્લિક કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">