AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insomnia : રાત્રે ઊંઘ નથી આવતી? આ 5 આદતો હોઈ શકે છે જવાબદાર, જાણો શું કહે છે નિષ્ણાત !

ઘણા લોકો જ્યારે સૂવા જાય છે ત્યારે તેમને ઊંઘ આવતી નથી. કેટલાક લોકો તો ઊંઘ માટે ગોળીઓનો સહારો લે છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી. નિષ્ણાતોના મતે, સારી ઊંઘ ન આવવાના પાછળ તમારી કેટલીક દૈનિક ખરાબ આદતો જવાબદાર હોઈ શકે છે.

| Updated on: Jun 30, 2026 | 12:07 PM
Share
દિમાગને થકાવવું : જો તમે સૂતાં પહેલાં મોબાઇલ સ્ક્રોલ કરો છો અથવા વેબ સિરીઝ જુઓ છો તો ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી સૂવા જતાં એક કલાક પહેલાં મોબાઇલ વાપરવાનું બંધ કરવું જોઈએ. (Image Source : iStock)

દિમાગને થકાવવું : જો તમે સૂતાં પહેલાં મોબાઇલ સ્ક્રોલ કરો છો અથવા વેબ સિરીઝ જુઓ છો તો ઊંઘ પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી સૂવા જતાં એક કલાક પહેલાં મોબાઇલ વાપરવાનું બંધ કરવું જોઈએ. (Image Source : iStock)

1 / 6
કેફીન અથવા ચા-કોફીનો વધુ ઉપયોગ: સાંજ પછી ચા, કોફી અથવા એનર્જી ડ્રિન્ક્સ પીવાથી શરીર જાગૃત રહે છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. તેથી સૂવા પહેલાં આવા પીણાં ટાળવા જોઈએ. (Image Source : iStock)

કેફીન અથવા ચા-કોફીનો વધુ ઉપયોગ: સાંજ પછી ચા, કોફી અથવા એનર્જી ડ્રિન્ક્સ પીવાથી શરીર જાગૃત રહે છે અને ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. તેથી સૂવા પહેલાં આવા પીણાં ટાળવા જોઈએ. (Image Source : iStock)

2 / 6
મોડી રાત સુધી કામ કરવું: ઘણા લોકો મોડી રાત સુધી કામ કરે છે. પરંતુ તે તમારી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. મોડી રાત સુધી કામ કરવાથી તમારા સર્કેડિયન રિધમમાં (શરીરમાં ચાલતી કુદરતી, આંતરિક 24-કલાકની ઘડિયાળ) ખલેલ પહોંચી શકે  છે. આ ઊંઘના હોર્મોન્સનું સ્તર ઘટાડે છે. જેના કારણે અનિદ્રા અને થાક જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. (Image Source : iStock)

મોડી રાત સુધી કામ કરવું: ઘણા લોકો મોડી રાત સુધી કામ કરે છે. પરંતુ તે તમારી ઊંઘ પર નકારાત્મક અસર કરે છે. મોડી રાત સુધી કામ કરવાથી તમારા સર્કેડિયન રિધમમાં (શરીરમાં ચાલતી કુદરતી, આંતરિક 24-કલાકની ઘડિયાળ) ખલેલ પહોંચી શકે છે. આ ઊંઘના હોર્મોન્સનું સ્તર ઘટાડે છે. જેના કારણે અનિદ્રા અને થાક જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. (Image Source : iStock)

3 / 6
ગુસ્સામાં કે તણાવમાં સૂવાથી: તણાવ, ચિંતા કે ગુસ્સામાં સૂવા જવાથી ઊંઘ આવતી નથી. કારણ કે આ સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન હોર્મોન વધે છે. જે મગજને સક્રિય રાખે છે. (Image Source : iStock)

ગુસ્સામાં કે તણાવમાં સૂવાથી: તણાવ, ચિંતા કે ગુસ્સામાં સૂવા જવાથી ઊંઘ આવતી નથી. કારણ કે આ સ્થિતિમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન હોર્મોન વધે છે. જે મગજને સક્રિય રાખે છે. (Image Source : iStock)

4 / 6
ભારે ભોજન : રાત્રે ભારે ભોજન ખાવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ભારે, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાથી તે પચવામાં મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ઊંઘ આવવામાં વિલંબ થઈ શકે છે. તેથી હંમેશા હળવું અને વહેલું રાત્રિભોજન કરવું જોઈએ. (Image Source : iStock)

ભારે ભોજન : રાત્રે ભારે ભોજન ખાવાથી તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. ભારે, તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાથી તે પચવામાં મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ઊંઘ આવવામાં વિલંબ થઈ શકે છે. તેથી હંમેશા હળવું અને વહેલું રાત્રિભોજન કરવું જોઈએ. (Image Source : iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

6 / 6

આ પણ વાંચો, Hair Cair Tips : વાળને નરમ, ચમકદાર અને સિલ્કી બનાવવા માટે ઘરે બનાવો આ કુદરતી હેર જેલ !

 

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">