AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Oil Tips : ફેટી લીવર ધરાવતા લોકો માટે આ 4 તેલ સૌથી વધુ ફાયદાકારક ?

ફેટી લીવર, લીવરના કોષોમાં સામાન્ય કરતાં વધુ ચરબી જમા થવાથી થાય છે. શરૂઆતમાં આ સમસ્યાના ખાસ લક્ષણો દેખાતા નથી. પરંતુ સમયસર ધ્યાન ન આપવામાં આવે તો લીવરમાં સોજો, નુકસાન અને ગંભીર લિવર રોગોનું જોખમ વધી શકે છે.

| Updated on: Jun 30, 2026 | 2:16 PM
Share
ફેટી લીવર એક ગંભીર સમસ્યા છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ફેટી લીવરવાળા લોકોએ તેલનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. (Image Source : iStock)

ફેટી લીવર એક ગંભીર સમસ્યા છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ફેટી લીવરવાળા લોકોએ તેલનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. (Image Source : iStock)

1 / 7
નિષ્ણાતોના મતે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ 3થી 4 ચમચી એટલે કે આશરે 15થી 20 મિલી જ તેલનું સેવન કરવું જોઈએ. (Image Source : iStock)

નિષ્ણાતોના મતે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ 3થી 4 ચમચી એટલે કે આશરે 15થી 20 મિલી જ તેલનું સેવન કરવું જોઈએ. (Image Source : iStock)

2 / 7
જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે દરરોજ 2થી 3 ચમચીથી વધુ તેલનું સેવન કરવું નહીં. ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોએ તળેલા ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ. (Image Source : iStock)

જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે દરરોજ 2થી 3 ચમચીથી વધુ તેલનું સેવન કરવું નહીં. ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોએ તળેલા ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ. (Image Source : iStock)

3 / 7
ફેટી લીવર ધરાવતા લોકોએ ઘી, માખણ, નારિયેળ તેલ અને પામ તેલથી બનતા ખોરાક ટાળવા જોઈએ. તેમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર વધારી શકે છે, જેના કારણે લિવરમાં ચરબી અને સોજો વધી શકે છે. (Image Source : iStock)

ફેટી લીવર ધરાવતા લોકોએ ઘી, માખણ, નારિયેળ તેલ અને પામ તેલથી બનતા ખોરાક ટાળવા જોઈએ. તેમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર વધારી શકે છે, જેના કારણે લિવરમાં ચરબી અને સોજો વધી શકે છે. (Image Source : iStock)

4 / 7
નિષ્ણાતોના મતે,  ફેટી લીવર ધરાવતા લોકો મર્યાદિત માત્રામાં ઓલિવ ઓઇલનું (Olive Oil) સેવન કરી શકે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે ફેટી લીવર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત કેનોલા ઓઇલ, અળસીનું તેલ અને સરસવનું તેલ પણ મર્યાદિત માત્રામાં લઈ શકાય. (Image Source : iStock)

નિષ્ણાતોના મતે, ફેટી લીવર ધરાવતા લોકો મર્યાદિત માત્રામાં ઓલિવ ઓઇલનું (Olive Oil) સેવન કરી શકે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે ફેટી લીવર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત કેનોલા ઓઇલ, અળસીનું તેલ અને સરસવનું તેલ પણ મર્યાદિત માત્રામાં લઈ શકાય. (Image Source : iStock)

5 / 7
ફેટી લીવરને મોટાભાગે ડાયટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. વજન નિયંત્રણમાં રાખવું, ખાંડ, કોલ્ડ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું તેમજ દરરોજ 30થી 40 મિનિટ વ્યાયામ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source : iStock)

ફેટી લીવરને મોટાભાગે ડાયટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. વજન નિયંત્રણમાં રાખવું, ખાંડ, કોલ્ડ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું તેમજ દરરોજ 30થી 40 મિનિટ વ્યાયામ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source : iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)

7 / 7

આ પણ વાંચો, Cholesterol Symptoms : કોલેસ્ટ્રોલ વધે ત્યારે શરીરના આ 6 ભાગોમાં થાય છે દુખાવો !

Follow Us
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
g clip-path="url(#clip0_868_265)">