IND vs ENG: રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસે વિરાટ કોહલી સાથે નથી ગયો, જાણો ક્યારે જશે ટીમ ઈન્ડિયાનો સુકાની?
ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ેજમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓ રવાના થયા છે
Latest News Updates
Most Read Stories