IND vs ENG: રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસે વિરાટ કોહલી સાથે નથી ગયો, જાણો ક્યારે જશે ટીમ ઈન્ડિયાનો સુકાની?

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ેજમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓ રવાના થયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 8:22 AM
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી બાદ ભારતીય ટીમ બે અલગ-અલગ જગ્યાએ મેદાનમાં જોવા મળશે. એક ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે જ્યારે બીજી ટીમ આયર્લેન્ડમાં બે T20 મેચોની શ્રેણી રમશે. ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી બાદ ભારતીય ટીમ બે અલગ-અલગ જગ્યાએ મેદાનમાં જોવા મળશે. એક ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે જ્યારે બીજી ટીમ આયર્લેન્ડમાં બે T20 મેચોની શ્રેણી રમશે. ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 5
BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, મોહમ્મદ સિરાજ સહિત ઘણા મોટા ખેલાડીઓ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરોમાં રોહિત શર્મા જોવા મળ્યો ન હતો. પ્રશંસકોએ પણ પૂછ્યું હતુ કે રોહિત વિરાટ કોહલી સાથે કેમ જોવા મળ્યો નથી.

BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, મોહમ્મદ સિરાજ સહિત ઘણા મોટા ખેલાડીઓ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરોમાં રોહિત શર્મા જોવા મળ્યો ન હતો. પ્રશંસકોએ પણ પૂછ્યું હતુ કે રોહિત વિરાટ કોહલી સાથે કેમ જોવા મળ્યો નથી.

2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માએ બાકીની ટીમનો સાથ છોડ્યો નથી. તે ટીમના કોચ રાહુલ દ્રવિડ અને અન્ય ખેલાડીઓ સાથે 20 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. રોહિત IPL બાદ પરિવાર સાથે વેકેશન પર ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માએ બાકીની ટીમનો સાથ છોડ્યો નથી. તે ટીમના કોચ રાહુલ દ્રવિડ અને અન્ય ખેલાડીઓ સાથે 20 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. રોહિત IPL બાદ પરિવાર સાથે વેકેશન પર ગયો હતો.

3 / 5
ઋષભ પંત અને શ્રેયસ અય્યર પણ ઈંગ્લેન્ડ માટે રવાના થયા નથી. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટનો હિસ્સો છે. આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝનો ભાગ છે અને સિરીઝ પૂરી થયા બાદ તેઓ ઈંગ્લેન્ડ જશે.

ઋષભ પંત અને શ્રેયસ અય્યર પણ ઈંગ્લેન્ડ માટે રવાના થયા નથી. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટનો હિસ્સો છે. આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝનો ભાગ છે અને સિરીઝ પૂરી થયા બાદ તેઓ ઈંગ્લેન્ડ જશે.

4 / 5
રિશેડ્યૂલ ટેસ્ટ મેચ ઉપરાંત, ભારતે ઈંગ્લેન્ડના આ પ્રવાસમાં ત્રણ T20 અને ત્રણ ODIની શ્રેણી રમવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા બે T20 પ્રેક્ટિસ મેચ સિવાય 4 દિવસની વોર્મ-અપ મેચ રમશે.

રિશેડ્યૂલ ટેસ્ટ મેચ ઉપરાંત, ભારતે ઈંગ્લેન્ડના આ પ્રવાસમાં ત્રણ T20 અને ત્રણ ODIની શ્રેણી રમવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા બે T20 પ્રેક્ટિસ મેચ સિવાય 4 દિવસની વોર્મ-અપ મેચ રમશે.

5 / 5

Latest News Updates

Follow Us:
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">