ચેતેશ્વર પુજારા ચિત્રકૂટ પહોંચ્યો, પત્નિ સાથે ગુરુ સ્થાને જઈ સેવાભાવ દર્શાવ્યો અને પૂજા કરી
ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સતનામાં ચિત્રકૂટ (Chitrakoot) ની મુલાકાત લઈને સેવા બતાવી. મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે ત્યાં લગાવેલા ભંડારામાં ભોજન પણ પીરસ્યું હતું.
Latest News Updates
Most Read Stories