AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્માને થોડીક સેકન્ડ કામ કરવાના આટલા પૈસા મળશે ! ક્રિકેટ સિવાય અહીંથી પણ કરશે કમાણી

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં ક્રિકેટથી દૂર છે. આ દરમિયાન, તેણે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના દ્વારા તે ઘણા પૈસા કમાવવાનો છે. આ ડીલ અભિષેકના વધતા ફેન ફોલોઈંગની અસર હોવાનું માનવામાં આવે છે.

| Updated on: Jul 16, 2025 | 10:04 PM
Share
ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે હાલમાં ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર્સમાંનો એક છે. તેની આક્રમક બેટિંગે તેને માત્ર મેદાન પર જ નહીં પરંતુ બ્રાન્ડ્સની નજરમાં પણ ખાસ બનાવ્યો છે. જેના કારણે તેણે મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે હાલમાં ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર્સમાંનો એક છે. તેની આક્રમક બેટિંગે તેને માત્ર મેદાન પર જ નહીં પરંતુ બ્રાન્ડ્સની નજરમાં પણ ખાસ બનાવ્યો છે. જેના કારણે તેણે મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.

1 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્માએ લોટ્ટો સ્પોર્ટ્સ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. લોટ્ટો સ્પોર્ટ્સ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈટાલિયન બ્રાન્ડ સ્પોર્ટ્સ અને ફેશન સાથે સંકળાયેલ છે. ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિષેક શર્મા આ લોન્ચ સાથે સંકળાયેલા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્માએ લોટ્ટો સ્પોર્ટ્સ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. લોટ્ટો સ્પોર્ટ્સ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈટાલિયન બ્રાન્ડ સ્પોર્ટ્સ અને ફેશન સાથે સંકળાયેલ છે. ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિષેક શર્મા આ લોન્ચ સાથે સંકળાયેલા છે.

2 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્માને લોટ્ટો સ્પોર્ટ્સ તરફથી દરેક શૂટ માટે 10 લાખ રૂપિયા મળશે. આ ડીલ અભિષેકના વધતા ફેન ફોલોઈંગ અને ક્રિકેટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે IPLમાં ધમાલ મચાવનાર અભિષેક શર્મા ભારતીય T20 ટીમનો પણ ભાગ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્માને લોટ્ટો સ્પોર્ટ્સ તરફથી દરેક શૂટ માટે 10 લાખ રૂપિયા મળશે. આ ડીલ અભિષેકના વધતા ફેન ફોલોઈંગ અને ક્રિકેટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ઈનામ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે IPLમાં ધમાલ મચાવનાર અભિષેક શર્મા ભારતીય T20 ટીમનો પણ ભાગ છે.

3 / 5
ઈટાલીની ફેમસ સ્પોર્ટ્સ બ્રાન્ડ લોટ્ટો સ્પોર્ટ્સ આગામી પાંચ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. જેના કારણે તેમણે અભિષેક શર્માને પોતાની સાથે જોડ્યો છે, જેને ભારતમાં લાખો ફેન્સ ફોલો કરે છે.

ઈટાલીની ફેમસ સ્પોર્ટ્સ બ્રાન્ડ લોટ્ટો સ્પોર્ટ્સ આગામી પાંચ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની બ્રાન્ડ વેલ્યુ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. જેના કારણે તેમણે અભિષેક શર્માને પોતાની સાથે જોડ્યો છે, જેને ભારતમાં લાખો ફેન્સ ફોલો કરે છે.

4 / 5
અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 17 T20 મેચ રમી છે. જેમાં તેણે 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 2 સદી અને 2  અડધી સદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તે અત્યાર સુધીમાં 77 IPL મેચમાં રમ્યો છે, જેમાં તેણે 1816 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI / Instagram)

અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 17 T20 મેચ રમી છે. જેમાં તેણે 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તે અત્યાર સુધીમાં 77 IPL મેચમાં રમ્યો છે, જેમાં તેણે 1816 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI / Instagram)

5 / 5

ટીમ ઈન્ડિયાનો આક્રમક યુવા બેટ્સમેન અભિષેક શર્મા જલ્દી બ્લૂ જર્સીમાં રમતો જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
g clip-path="url(#clip0_868_265)">