AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે

બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીએ હાલમાં પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે, ખુદને સંભાળવાનો અને ઘરે પરત ફરવાનો. અભિનેતાની આ વાતથી અંદાજો લગાડવામાં આવી રહ્યો હતો કે, તે સંન્યાસ લઈ રહ્યો છે. પરંતુ હવે અભિનેતાએ પોતાના નિવેદન પર ખુલાસો કર્યો છે.

| Updated on: Dec 03, 2024 | 5:57 PM
Share
મિર્ઝાપુર ફેમ અભિનેતા વિક્રાંત મેસી હાલમાં ખુબ ચર્ચામાં છે. તે ચર્ચામાં 2 કારણોથી છે. પહેલું છે તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ અને બીજી છે. તેનું એક અનાઉસમેન્ટ જે ખુબ ચર્ચામાં છે. વિક્રાંત મેસીએ હાલમાં એક પોસ્ટ કરી હતી.

મિર્ઝાપુર ફેમ અભિનેતા વિક્રાંત મેસી હાલમાં ખુબ ચર્ચામાં છે. તે ચર્ચામાં 2 કારણોથી છે. પહેલું છે તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ અને બીજી છે. તેનું એક અનાઉસમેન્ટ જે ખુબ ચર્ચામાં છે. વિક્રાંત મેસીએ હાલમાં એક પોસ્ટ કરી હતી.

1 / 5
જેમાં તેમણે કહ્યું કે, તે બ્રેક લેવા જઈ રહ્યો છે અને 2025માં જે ફિલ્મ રિલીઝ થશે. તેમાં જોવા મળશે. ટુંક જે કામ પેન્ડિંગ છે તે પૂર્ણ કરશે.

જેમાં તેમણે કહ્યું કે, તે બ્રેક લેવા જઈ રહ્યો છે અને 2025માં જે ફિલ્મ રિલીઝ થશે. તેમાં જોવા મળશે. ટુંક જે કામ પેન્ડિંગ છે તે પૂર્ણ કરશે.

2 / 5
 આ અટકળો વચ્ચે વિક્રાંત મેસી સંન્યાસ લઈ રહ્યો છે હવે અભિનેતાએ આ વાત પર ખુલાસો કર્યો છે.  અભિનેતાએ જે પોસ્ટ કરી છે. જેમાં એવું કાંઈ લખ્યું નથી કે, તે સંન્યાસ લઈ રહ્યો છે પરંતુ અચાનક બ્રેક લેવાની વાતથી ચર્ચા શરુ થઈ છે.

આ અટકળો વચ્ચે વિક્રાંત મેસી સંન્યાસ લઈ રહ્યો છે હવે અભિનેતાએ આ વાત પર ખુલાસો કર્યો છે. અભિનેતાએ જે પોસ્ટ કરી છે. જેમાં એવું કાંઈ લખ્યું નથી કે, તે સંન્યાસ લઈ રહ્યો છે પરંતુ અચાનક બ્રેક લેવાની વાતથી ચર્ચા શરુ થઈ છે.

3 / 5
હવે વિક્રાંતે પોતાની પોસ્ટ અને રિટાયર અંગેના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ કહ્યું કે તેની પોસ્ટ ખોટી રીતે લેવામાં આવી છે. તે સંન્યાસ લઈ રહ્યો નથી.

હવે વિક્રાંતે પોતાની પોસ્ટ અને રિટાયર અંગેના સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતાએ કહ્યું કે તેની પોસ્ટ ખોટી રીતે લેવામાં આવી છે. તે સંન્યાસ લઈ રહ્યો નથી.

4 / 5
 વિક્રાંતે વધુમાં કહ્યું કે તે માત્ર થોડો સમય બ્રેક લેવા માંગે છે, જેથી કરીને તે પોતાનું સારુ પ્રદર્શન કરી શકે. તેની પોસ્ટને લોકોએ ખોટી રીતે લીધી છે. ન તો તે એક્ટિગં છોડી રહ્યો છે ન તો સંન્યાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે થોડા સમય પોતાના પરિવાર અને હેલ્થ પર ધ્યાન આપવા માંગે છો, જ્યારે યોગ્ય સમય આવશે તો તે પરત ફરશે.

વિક્રાંતે વધુમાં કહ્યું કે તે માત્ર થોડો સમય બ્રેક લેવા માંગે છે, જેથી કરીને તે પોતાનું સારુ પ્રદર્શન કરી શકે. તેની પોસ્ટને લોકોએ ખોટી રીતે લીધી છે. ન તો તે એક્ટિગં છોડી રહ્યો છે ન તો સંન્યાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, તે થોડા સમય પોતાના પરિવાર અને હેલ્થ પર ધ્યાન આપવા માંગે છો, જ્યારે યોગ્ય સમય આવશે તો તે પરત ફરશે.

5 / 5
Follow Us
g clip-path="url(#clip0_868_265)">