Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 વર્ષની ઉંમરે 8 વર્ષ નાના ફિલ્મ નિર્માતા સાથે 3 વખત લગ્ન કર્યા, 4 વર્ષ બાદ એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો

ફરાહ ખાને હાલમાં સોની ટીવીના કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'માં હોળીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે નેશનલ ટીવી પર કહ્યું હતું કે હોળી છપરી લોકોનો તહેવાર છે. જે લઈ ફરાહ ખાન ખુબ વિવાદમાં છે. તો આજે આપણે ફરાહ ખાનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Mar 11, 2025 | 10:58 AM
 ફરાહ ખાન બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી અને આજે તે બોલિવૂડના ટોચના નિર્દેશકોમાંની એક છે. તો આજે આપણે ફરાહ ખાનની પર્સનલ લાઈફ તેમજ પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

ફરાહ ખાન બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી અને આજે તે બોલિવૂડના ટોચના નિર્દેશકોમાંની એક છે. તો આજે આપણે ફરાહ ખાનની પર્સનલ લાઈફ તેમજ પ્રોફેશનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

1 / 12
ફરાહ ખાન કુંદર એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, લેખક, ફિલ્મ નિર્માતા, અભિનેત્રી, નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ફરાહ ખાને 80 થી વધુ ફિલ્મોમાં 100 કરતાં વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે,  શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે સાત ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

ફરાહ ખાન કુંદર એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, લેખક, ફિલ્મ નિર્માતા, અભિનેત્રી, નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ફરાહ ખાને 80 થી વધુ ફિલ્મોમાં 100 કરતાં વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી છે, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે સાત ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

2 / 12
 ફરાહ ખાન 3 બાળકોની માતા છે. તો  ફરાહ ખાનની પર્સનલ લાઈફ વિશે વધુ વાતો જાણો

ફરાહ ખાન 3 બાળકોની માતા છે. તો ફરાહ ખાનની પર્સનલ લાઈફ વિશે વધુ વાતો જાણો

3 / 12
આ ઉપરાંત તેમણે તમિલ ફિલ્મોમાં અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, જેમ કે મોનસૂન વેડિંગ (2001), બોમ્બે ડ્રીમ્સ (2002), વેનિટી ફેર (2004) અને મેરીગોલ્ડ: એન એડવેન્ચર ઇન ઇન્ડિયા (2007), અને ચાઇનીઝ ફિલ્મો  Perhaps Love (2005) અને કુંગ ફૂ યોગા (2017) અને Golden Horse Award

આ ઉપરાંત તેમણે તમિલ ફિલ્મોમાં અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, જેમ કે મોનસૂન વેડિંગ (2001), બોમ્બે ડ્રીમ્સ (2002), વેનિટી ફેર (2004) અને મેરીગોલ્ડ: એન એડવેન્ચર ઇન ઇન્ડિયા (2007), અને ચાઇનીઝ ફિલ્મો Perhaps Love (2005) અને કુંગ ફૂ યોગા (2017) અને Golden Horse Award

4 / 12
એક ફિલ્મ નિર્દેશક તરીકે તેમણે મસાલા ફિલ્મો મૈં હૂં ના (2004) અને ઓમ શાંતિ ઓમ (2007) માટે શ્રેષ્ઠ દિગ્દર્શક નોમિનેશન માટે બે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેણીએ કોમેડી તીસ માર ખાન (2010) અને ડાન્સ હીસ્ટ કોમેડી હેપ્પી ન્યૂ યર (2014)નું નિર્દેશન કર્યું છે.

એક ફિલ્મ નિર્દેશક તરીકે તેમણે મસાલા ફિલ્મો મૈં હૂં ના (2004) અને ઓમ શાંતિ ઓમ (2007) માટે શ્રેષ્ઠ દિગ્દર્શક નોમિનેશન માટે બે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેણીએ કોમેડી તીસ માર ખાન (2010) અને ડાન્સ હીસ્ટ કોમેડી હેપ્પી ન્યૂ યર (2014)નું નિર્દેશન કર્યું છે.

5 / 12
ફરાહ ખાનનો જન્મ 9 જાન્યુઆરી 1965ના રોજ થયો હતો. તેના પિતા કામરાન ખાન સ્ટંટમેનમાંથી ફિલ્મ નિર્માતા બન્યા હતા. તેની માતા મેનકા ઈરાની પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

ફરાહ ખાનનો જન્મ 9 જાન્યુઆરી 1965ના રોજ થયો હતો. તેના પિતા કામરાન ખાન સ્ટંટમેનમાંથી ફિલ્મ નિર્માતા બન્યા હતા. તેની માતા મેનકા ઈરાની પણ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે.

6 / 12
ફરાહ ખાને 9 ડિસેમ્બર 2004ના રોજ દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ મેં હૂં ના (2004)ના સંપાદક શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે.ત્યારબાદ જાન-એ-મન (2006), ઓમ શાંતિ ઓમ (2007), અને તીસ માર ખાન (2010) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ફરાહ ખાને 9 ડિસેમ્બર 2004ના રોજ દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ મેં હૂં ના (2004)ના સંપાદક શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે.ત્યારબાદ જાન-એ-મન (2006), ઓમ શાંતિ ઓમ (2007), અને તીસ માર ખાન (2010) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

7 / 12
ફરાહ ખાનને એક ભાઈ છે, જેનું નામ સાજીદ ખાન છે, જે કોમેડિયન, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક છે. સાજીદ ખાન બિગ બોસમાં પણ જોવા મળી ચૂક્યો છે.

ફરાહ ખાનને એક ભાઈ છે, જેનું નામ સાજીદ ખાન છે, જે કોમેડિયન, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક છે. સાજીદ ખાન બિગ બોસમાં પણ જોવા મળી ચૂક્યો છે.

8 / 12
ફરાહ ખાને 2008માં એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે.ફરાહ ખાન અને ઝોયા અખ્તર જે માસિયાઈ ભાઈ-બહેન છે.

ફરાહ ખાને 2008માં એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે.ફરાહ ખાન અને ઝોયા અખ્તર જે માસિયાઈ ભાઈ-બહેન છે.

9 / 12
ફરાહ અને શિરીષે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેઓએ ત્રણ અલગ-અલગ રીતિ રિવાજોમાં લગ્ન કર્યા.

ફરાહ અને શિરીષે વર્ષ 2004માં લગ્ન કર્યા હતા. તેઓએ ત્રણ અલગ-અલગ રીતિ રિવાજોમાં લગ્ન કર્યા.

10 / 12
પ્રથમ વખત તેઓએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી તેઓએ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કર્યા અને અંતે નિકાહ કર્યા.

પ્રથમ વખત તેઓએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી તેઓએ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં લગ્ન કર્યા અને અંતે નિકાહ કર્યા.

11 / 12
ફરાહ ખાને તાજેતરમાં સોની ટીવીના કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'માં હોળીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે નેશનલ ટીવી પર કહ્યું હતું કે હોળી છપરી લોકોનો તહેવાર છે.

ફરાહ ખાને તાજેતરમાં સોની ટીવીના કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'માં હોળીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે નેશનલ ટીવી પર કહ્યું હતું કે હોળી છપરી લોકોનો તહેવાર છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">