Chaitra Navratri 2022: ઉપવાસ દરમિયાન આ વસ્તુઓ ખાવાનું ટાળો, થઈ શકે છે નુકસાન
જો તમે ઉપવાસ રાખ્યો હોય અને આ દરમિયાન તમે કોઈ ઠંડી વસ્તુ ખાઓ છો તો તેની વિપરીત અસર શરીર પર જોવા મળે છે. નિષ્ણાતોના મતે ખાલી પેટે ઠંડી વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે.
Latest News Updates
Most Read Stories