AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન આવ્યા મોટા સમાચાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ 3 મેચ રમાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પૂરી થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે બંને દેશો વચ્ચે બોલ અને બેટની એક્શન બાકી છે, કારણ કે આ વર્ષના અંતમાં ફરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2025 | 6:41 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ યોજાઈ ગઈ છે. આ મેચ અપેક્ષા મુજબ જ ટીમ ઈન્ડિયા જીતી ગઈ છે. પરંતુ આ વર્ષે બંને દેશો વચ્ચે વધુ ક્રિકેટ મેચ જોવા મળશે. આગામી કેટલાક મહિનામાં બંને દેશોની ક્રિકેટ ટીમો ફરી એક બીજા સાથે મેદાનમાં ટકરાવાની છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ યોજાઈ ગઈ છે. આ મેચ અપેક્ષા મુજબ જ ટીમ ઈન્ડિયા જીતી ગઈ છે. પરંતુ આ વર્ષે બંને દેશો વચ્ચે વધુ ક્રિકેટ મેચ જોવા મળશે. આગામી કેટલાક મહિનામાં બંને દેશોની ક્રિકેટ ટીમો ફરી એક બીજા સાથે મેદાનમાં ટકરાવાની છે.

1 / 6
પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામાન્ટ રમાઈ રહી છે અને તેની વચ્ચે એશિયા કપ 2025ને લઈને આ મોટા સમાચાર આવ્યા છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ટૂર્નામેન્ટ માટે સપ્ટેમ્બરની વિન્ડોને મંજૂરી આપવામાં આવી છે.

પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામાન્ટ રમાઈ રહી છે અને તેની વચ્ચે એશિયા કપ 2025ને લઈને આ મોટા સમાચાર આવ્યા છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ટૂર્નામેન્ટ માટે સપ્ટેમ્બરની વિન્ડોને મંજૂરી આપવામાં આવી છે.

2 / 6
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 8 ટીમોની આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ચોથા સપ્તાહ વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર જોવા મળશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 8 ટીમોની આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ચોથા સપ્તાહ વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર જોવા મળશે.

3 / 6
2026માં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ પણ આ જ ફોર્મેટમાં રમાશે. આ દરમિયાન, તમામ ટીમોને 4-4 ના બે જૂથોમાં વહેંચવામાં આવશે અને અપેક્ષા મુજબ, ભારત અને પાકિસ્તાનના ગ્રુપ હશે. આવી સ્થિતિમાં ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચોક્કસપણે ટક્કર થશે. જો બંને ટીમ આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જાય તો સુપર-4 સ્ટેજમાં પણ તેઓ એકબીજાનો સામનો કરી શકે છે. અહીંથી, પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમોને ફાઇનલમાં સ્થાન મળશે અને જો ભારત અને પાકિસ્તાન સુપર-4માં ટોચના 2 સ્થાનો પર રહેશે તો તેઓ ત્રીજી વખત ફાઇનલમાં સામસામે આવી શકે છે.

2026માં યોજાનાર T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ પણ આ જ ફોર્મેટમાં રમાશે. આ દરમિયાન, તમામ ટીમોને 4-4 ના બે જૂથોમાં વહેંચવામાં આવશે અને અપેક્ષા મુજબ, ભારત અને પાકિસ્તાનના ગ્રુપ હશે. આવી સ્થિતિમાં ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચોક્કસપણે ટક્કર થશે. જો બંને ટીમ આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જાય તો સુપર-4 સ્ટેજમાં પણ તેઓ એકબીજાનો સામનો કરી શકે છે. અહીંથી, પ્રથમ અને બીજા સ્થાને રહેલી ટીમોને ફાઇનલમાં સ્થાન મળશે અને જો ભારત અને પાકિસ્તાન સુપર-4માં ટોચના 2 સ્થાનો પર રહેશે તો તેઓ ત્રીજી વખત ફાઇનલમાં સામસામે આવી શકે છે.

4 / 6
આ ટુર્નામેન્ટનું એક મહત્વનું પાસું એ છે કે તેનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે. વાસ્તવમાં, આ વખતે એશિયા કપનું આયોજન BCCI કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ ભારતમાં રમવી જોઈએ પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેને તટસ્થ સ્થળે રમવા પર સહમતિ બની છે.

આ ટુર્નામેન્ટનું એક મહત્વનું પાસું એ છે કે તેનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે. વાસ્તવમાં, આ વખતે એશિયા કપનું આયોજન BCCI કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ ટૂર્નામેન્ટ ભારતમાં રમવી જોઈએ પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે તેને તટસ્થ સ્થળે રમવા પર સહમતિ બની છે.

5 / 6
જો કે, હોસ્ટિંગ અધિકારો ભારતીય બોર્ડ પાસે જ રહેશે. એ જ રીતે, આગામી વખતે જ્યારે પણ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો ભારત અથવા પાકિસ્તાનનો વારો આવશે, ત્યારે તેનું આયોજન ત્રીજા દેશમાં કરવામાં આવશે. ફરી એકવાર આ માટે UAE અથવા શ્રીલંકામાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે.

જો કે, હોસ્ટિંગ અધિકારો ભારતીય બોર્ડ પાસે જ રહેશે. એ જ રીતે, આગામી વખતે જ્યારે પણ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો ભારત અથવા પાકિસ્તાનનો વારો આવશે, ત્યારે તેનું આયોજન ત્રીજા દેશમાં કરવામાં આવશે. ફરી એકવાર આ માટે UAE અથવા શ્રીલંકામાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે.

6 / 6

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">