AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્યા પહેલા કે પછી પાણી પીવાનો યોગ્ય સમય કયો છે? જાણો નિષ્ણાતો પાસેથી

જમતા પહેલા કે પછી પાણી પીવું કે નહી? તમારા પાચન માટે યોગ્ય સમય જાણવું જરૂરી છે, નિષ્ણાતોઓ શું કહ્યું જાણો વિગતે.

| Updated on: Sep 29, 2025 | 6:26 PM
Share
આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કારણ કે તે પાચનક્રિયા નબળી પાડે છે. પરંતુ સત્ય શું છે? શું ખાધા પછી તરત જ પાણી પીવું ખરેખર હાનિકારક છે ?

આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કારણ કે તે પાચનક્રિયા નબળી પાડે છે. પરંતુ સત્ય શું છે? શું ખાધા પછી તરત જ પાણી પીવું ખરેખર હાનિકારક છે ?

1 / 7
જ્યારે તમે આહાર લો છો, ત્યારે શરીરમાં તેને હજમ કરવા માટે જઠરરસ અને પાચક તત્વોની જરૂર પડે છે. આ રસ ભોજનને વિઘટિત કરે છે અને શક્તિ પૂરી પાડે છે.

જ્યારે તમે આહાર લો છો, ત્યારે શરીરમાં તેને હજમ કરવા માટે જઠરરસ અને પાચક તત્વોની જરૂર પડે છે. આ રસ ભોજનને વિઘટિત કરે છે અને શક્તિ પૂરી પાડે છે.

2 / 7
ભોજન પછી તરત જ પાણી પીવું કેવી રીતે નુકસાનકારક છે - ડૉ. આર.પી. પરાશર જણાવ્યું કે જમતી વખતે થોડું પાણી પીવું યોગ્ય છે. વધુમાં, જમતા પહેલા થોડું પાણી પીવાથી તમને ઓછું ખાવામાં મદદ મળે છે અને પાચનમાં સુધારો થાય છે, જેનાથી વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે.

ભોજન પછી તરત જ પાણી પીવું કેવી રીતે નુકસાનકારક છે - ડૉ. આર.પી. પરાશર જણાવ્યું કે જમતી વખતે થોડું પાણી પીવું યોગ્ય છે. વધુમાં, જમતા પહેલા થોડું પાણી પીવાથી તમને ઓછું ખાવામાં મદદ મળે છે અને પાચનમાં સુધારો થાય છે, જેનાથી વધુ પડતું ખાવાનું ટાળી શકાય છે.

3 / 7
આહાર બાદ તરત જ પાણી પીવું કેમ હાનિકારક છે – ડૉ. આર.પી. પરાશર જણાવે છે કે ભોજન કરતા સમયે થોડું પાણી પીવું યોગ્ય છે. વધુમાં, ભોજન પહેલાં થોડું પાણી પીવાથી  તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે.

આહાર બાદ તરત જ પાણી પીવું કેમ હાનિકારક છે – ડૉ. આર.પી. પરાશર જણાવે છે કે ભોજન કરતા સમયે થોડું પાણી પીવું યોગ્ય છે. વધુમાં, ભોજન પહેલાં થોડું પાણી પીવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે.

4 / 7
તમારે ક્યારે પાણી પીવું જોઈએ? - જમતા પહેલા પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. જમતા પહેલા લગભગ 20 થી 30 મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી તમારું પેટ થોડું ભરાઈ જાય છે અને તમને વધુ પડતું ખાવાથી રોકે છે. જે વજન નિયંત્રણમાં મદદ કરે છે.

તમારે ક્યારે પાણી પીવું જોઈએ? - જમતા પહેલા પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. જમતા પહેલા લગભગ 20 થી 30 મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી તમારું પેટ થોડું ભરાઈ જાય છે અને તમને વધુ પડતું ખાવાથી રોકે છે. જે વજન નિયંત્રણમાં મદદ કરે છે.

5 / 7
જમતી વખતે પાણી પીવું પણ સંપૂર્ણપણે ખોટું નથી. ઘણા લોકો માને છે કે આ પાચનને નબળું પાડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભોજન વચ્ચે થોડુક થોડુક પીવાથી ગળવું અને ચાવવું સરળ બને છે. જો કે, એક સાથે વધુ પડતું પાણી પીવાથી પાચન રસ ધીમો પડી શકે છે, જેના કારણે પેટ ફૂલી જાય છે અને ગેસ થાય છે.

જમતી વખતે પાણી પીવું પણ સંપૂર્ણપણે ખોટું નથી. ઘણા લોકો માને છે કે આ પાચનને નબળું પાડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભોજન વચ્ચે થોડુક થોડુક પીવાથી ગળવું અને ચાવવું સરળ બને છે. જો કે, એક સાથે વધુ પડતું પાણી પીવાથી પાચન રસ ધીમો પડી શકે છે, જેના કારણે પેટ ફૂલી જાય છે અને ગેસ થાય છે.

6 / 7
જમ્યા પછી તરત જ વધુ પડતું પાણી પીવું અયોગ્ય માનવામાં આવે છે. આનું કારણ એ છે કે શરીર તે સમયે ખોરાકને પચાવવામાં સંપૂર્ણપણે વ્યસ્ત હોય છે. તે સમયે એક આખો ગ્લાસ પાણી પીવાથી પેટમાં ભારેપણું, ગેસ, એસિડિટી અને ચયાપચય ક્રિયા ધીમી પાડી શકે છે. તેથી, નિષ્ણાતો ભોજન પછી ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ પછી પાણી પીવાની ભલામણ કરે છે.

જમ્યા પછી તરત જ વધુ પડતું પાણી પીવું અયોગ્ય માનવામાં આવે છે. આનું કારણ એ છે કે શરીર તે સમયે ખોરાકને પચાવવામાં સંપૂર્ણપણે વ્યસ્ત હોય છે. તે સમયે એક આખો ગ્લાસ પાણી પીવાથી પેટમાં ભારેપણું, ગેસ, એસિડિટી અને ચયાપચય ક્રિયા ધીમી પાડી શકે છે. તેથી, નિષ્ણાતો ભોજન પછી ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ પછી પાણી પીવાની ભલામણ કરે છે.

7 / 7

નોંધ: આ સમાચારમાં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પગલાં લેતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

સાવધાન! આ શાકભાજી ક્યારેય ફ્રિજમાં ન રાખો, બની શકે છે ઝેર, જાણો કઈ છે આ શાકભાજી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
g clip-path="url(#clip0_868_265)">