AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCI ને નથી રોહિત શર્માની ફિટનેસ વિશે જાણકારી! MI ના કોચે કર્યો મોટો ખુલાસો

રોહિત શર્માની ફિટનેસ ફરી ચર્ચામાં છે. અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે BCCIએ રોહિતને સંપૂર્ણ ફિટ હોવા પર જ ટીમમાં સ્થાન આપવાની શરત મૂકી છે. IPL દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તેની મેચ ફિટનેસ પર સવાલો ઉઠ્યા હતા.

| Updated on: May 23, 2026 | 7:36 PM
Share
Mahela Jayawardene on Rohit Sharma Fitness: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન Rohit Sharmaની ફિટનેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. અફઘાનિસ્તાન સામેની આવનારી ODI શ્રેણી પહેલા BCCIએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત સંપૂર્ણ રીતે ફિટ હશે તો જ તેને ટીમમાં સ્થાન મળશે. IPL 2026 દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તે લગભગ ત્રણ અઠવાડિયા ક્રિકેટથી દૂર રહ્યો હતો, જેના કારણે તેની મેચ ફિટનેસ અંગે સવાલો ઊભા થયા હતા.

Mahela Jayawardene on Rohit Sharma Fitness: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન Rohit Sharmaની ફિટનેસ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. અફઘાનિસ્તાન સામેની આવનારી ODI શ્રેણી પહેલા BCCIએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત સંપૂર્ણ રીતે ફિટ હશે તો જ તેને ટીમમાં સ્થાન મળશે. IPL 2026 દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે તે લગભગ ત્રણ અઠવાડિયા ક્રિકેટથી દૂર રહ્યો હતો, જેના કારણે તેની મેચ ફિટનેસ અંગે સવાલો ઊભા થયા હતા.

1 / 5
આ દરમિયાન Mahela Jayawardeneએ રોહિતની ફિટનેસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમની મેડિકલ સ્ટાફની દ્રષ્ટિએ રોહિત હવે સંપૂર્ણ રીતે ફિટ છે. હેમસ્ટ્રિંગ ઈજાથી પરત ફર્યા બાદ શરૂઆતની મેચોમાં સાવચેતી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી.

આ દરમિયાન Mahela Jayawardeneએ રોહિતની ફિટનેસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ટીમની મેડિકલ સ્ટાફની દ્રષ્ટિએ રોહિત હવે સંપૂર્ણ રીતે ફિટ છે. હેમસ્ટ્રિંગ ઈજાથી પરત ફર્યા બાદ શરૂઆતની મેચોમાં સાવચેતી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી.

2 / 5
જયવર્ધનેએ વધુમાં જણાવ્યું કે હાલમાં રોહિતનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ ટીમ કોમ્બિનેશનનો ભાગ છે, ફિટનેસની સમસ્યા નહીં. તેમના કહેવા પ્રમાણે, રોહિત એક સચ્ચો ટીમ પ્લેયર છે અને ટીમની જરૂરિયાત અનુસાર પોતાની ભૂમિકા સ્વીકારી રહ્યો છે.

જયવર્ધનેએ વધુમાં જણાવ્યું કે હાલમાં રોહિતનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ ટીમ કોમ્બિનેશનનો ભાગ છે, ફિટનેસની સમસ્યા નહીં. તેમના કહેવા પ્રમાણે, રોહિત એક સચ્ચો ટીમ પ્લેયર છે અને ટીમની જરૂરિયાત અનુસાર પોતાની ભૂમિકા સ્વીકારી રહ્યો છે.

3 / 5
જોકે, અહેવાલો મુજબ BCCI હજુ પણ રોહિતની સંપૂર્ણ મેચ ફિટનેસ અંગે સાવચેત છે. ખાસ કરીને ODI ફોર્મેટમાં ખેલાડીને સતત 50 ઓવર સુધી ફિલ્ડિંગ કરવી પડે છે, જ્યારે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. તેથી અંતિમ નિર્ણય બોર્ડની મેડિકલ ટીમ અને ફિટનેસ ટેસ્ટ બાદ જ લેવામાં આવશે.એક રિપોર્ટ અનુસાર, ઈજાના સમયગાળા દરમિયાન રોહિતે ત્રણ અઠવાડિયા સુધી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કર્યું નહોતું. આ કારણે બોર્ડ તેની શરીર ક્ષમતા અને લાંબા સમય સુધી હાઈ-પરફોર્મન્સ ક્રિકેટ રમવાની તૈયારી અંગે વધુ ખાતરી કરવા માંગે છે.

જોકે, અહેવાલો મુજબ BCCI હજુ પણ રોહિતની સંપૂર્ણ મેચ ફિટનેસ અંગે સાવચેત છે. ખાસ કરીને ODI ફોર્મેટમાં ખેલાડીને સતત 50 ઓવર સુધી ફિલ્ડિંગ કરવી પડે છે, જ્યારે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. તેથી અંતિમ નિર્ણય બોર્ડની મેડિકલ ટીમ અને ફિટનેસ ટેસ્ટ બાદ જ લેવામાં આવશે.એક રિપોર્ટ અનુસાર, ઈજાના સમયગાળા દરમિયાન રોહિતે ત્રણ અઠવાડિયા સુધી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કર્યું નહોતું. આ કારણે બોર્ડ તેની શરીર ક્ષમતા અને લાંબા સમય સુધી હાઈ-પરફોર્મન્સ ક્રિકેટ રમવાની તૈયારી અંગે વધુ ખાતરી કરવા માંગે છે.

4 / 5
IPL 2026માં રોહિત અત્યાર સુધી માત્ર આઠ મેચ રમ્યો છે. આ મેચોમાં તેણે 40.42ની સરેરાશ અને 160.79ના સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા છે. તેની બેટિંગમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે, પરંતુ હજુ સુધી મોટી મેચ જીતાડનારી ઇનિંગ જોવા મળી નથી. મુંબઈ ઇન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, તેથી હવે રોહિત અંતિમ લીગ મેચોમાં મોટી ઇનિંગ રમી પોતાની લય સાબિત કરવાનો પ્રયાસ કરશે.

IPL 2026માં રોહિત અત્યાર સુધી માત્ર આઠ મેચ રમ્યો છે. આ મેચોમાં તેણે 40.42ની સરેરાશ અને 160.79ના સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા છે. તેની બેટિંગમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે, પરંતુ હજુ સુધી મોટી મેચ જીતાડનારી ઇનિંગ જોવા મળી નથી. મુંબઈ ઇન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, તેથી હવે રોહિત અંતિમ લીગ મેચોમાં મોટી ઇનિંગ રમી પોતાની લય સાબિત કરવાનો પ્રયાસ કરશે.

5 / 5

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ પ્લેઓફ મેચ રમનાર ટોપ-5 ટીમો, જાણો કોણ છે નંબર-1

Follow Us
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
g clip-path="url(#clip0_868_265)">