AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: આંધી અને પવન સાથે આવેલા વરસાદમાં આંબાઓ થયા જમીનદોસ્ત, કાચી કેરીઓ ખરી જતા ખેડૂતોને વ્યાપક નુકસાન

Gir Somnath: ગીર સોમનાથમાં આંધી અને પવન સાથે આવેલા વરસાદને કારણે આંબાના બગીચાઓમાં અનેક આંબાઓ જમીનદોસ્ત થયા છે. અનેક વૃક્ષો તેમજ થાંભલાને ભોંય ભેગા કરી દીધા છે. મોટાભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 1:02 PM
Share
ગીરસોમનાથના ખેડૂતો પર છેલ્લા પાંચ-છ વર્ષથી કુદરતી ગ્રહણ લાગ્યુ છે. કુદરતી આફતોને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

ગીરસોમનાથના ખેડૂતો પર છેલ્લા પાંચ-છ વર્ષથી કુદરતી ગ્રહણ લાગ્યુ છે. કુદરતી આફતોને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

1 / 7
જિલ્લાના તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સુરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિતના ગામોમાં પવન સાથે આવેલા ભારે વરસાદને કારણે અનેક આંબા ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે.

જિલ્લાના તાલાલા ગીરના હરીપુર, આંકોલવાડી, સુરવા, ધાવા, મોરૂકા, હડમતીયા સહિતના ગામોમાં પવન સાથે આવેલા ભારે વરસાદને કારણે અનેક આંબા ઢળી પડ્યા છે. કેટલાક તૂટી ગયા છે.

2 / 7
આંધી સાથે આવેલા વરસાદમાં આંબા પરથી મોટાભાગની કેરીઓ ખરી પડી છે. આ કેરીઓને ખેડૂતો ન તો વેચી શકે છે ન તો પાકી શકે છે. એકાદ દિવસમાં તે બગડી જાય છે જેના કારણે ખેડૂતોને અનેકગણુ નુકસાન થયુ છે.

આંધી સાથે આવેલા વરસાદમાં આંબા પરથી મોટાભાગની કેરીઓ ખરી પડી છે. આ કેરીઓને ખેડૂતો ન તો વેચી શકે છે ન તો પાકી શકે છે. એકાદ દિવસમાં તે બગડી જાય છે જેના કારણે ખેડૂતોને અનેકગણુ નુકસાન થયુ છે.

3 / 7
ભારે પવન અને વરસાદને કારણે અનેક આંબાના વૃક્ષો અને વીજ થાંભલાઓને ભોંય ભેગા કરી દીધા છે. જ્યારે કેરીઓ લેવાનો સમય હતો ત્યારે જ આખરી સમયે આંબામાંથી કેરીઓ ખરી પડી છે.

ભારે પવન અને વરસાદને કારણે અનેક આંબાના વૃક્ષો અને વીજ થાંભલાઓને ભોંય ભેગા કરી દીધા છે. જ્યારે કેરીઓ લેવાનો સમય હતો ત્યારે જ આખરી સમયે આંબામાંથી કેરીઓ ખરી પડી છે.

4 / 7
ખેડૂતો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઈજારદારોને આપી નિશ્ચિત બની જાય છે ત્યારે આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે. આથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પરંતુ ઈજારદારોને જ યોગ્ય સહાય ચુકવાય તો તેઓ આજીવિકા ચલાવી શકશે

ખેડૂતો કેરીના બગીચાઓ લાખો રૂપિયાથી ઈજારદારોને આપી નિશ્ચિત બની જાય છે ત્યારે આ નુકસાની ખરા અર્થમાં ઈજારદારોને જ હોય છે. આથી સરકાર દ્વારા બગીચાના માલિક ખેડૂતોને નહીં પરંતુ ઈજારદારોને જ યોગ્ય સહાય ચુકવાય તો તેઓ આજીવિકા ચલાવી શકશે

5 / 7
 તોફાન સાથે આવેલા વરસાદે સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીને કરોડો રૂપિયાનુ નુકસાન પહોંચાડ્યુ છે. જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે.બાગાયતી ખેડૂતો અને કેરીની ઈજારદારોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

તોફાન સાથે આવેલા વરસાદે સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીને કરોડો રૂપિયાનુ નુકસાન પહોંચાડ્યુ છે. જ્યારે અન્ય પાકો તો અલગથી નુકસાન પામ્યા છે.બાગાયતી ખેડૂતો અને કેરીની ઈજારદારોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

6 / 7
હાલ સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાન પેટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે ત્યારે આંબાવાડિયા ધરાવતા બાગાયતી ખેડૂતો પણ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે.  ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી-ગીરસોમનાથ

હાલ સરકાર દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાન પેટે સહાય પેકેજની જાહેરાત કરાઈ છે ત્યારે આંબાવાડિયા ધરાવતા બાગાયતી ખેડૂતો પણ સરકાર તરફ સહાયની મીટ માંડીને બેઠા છે. ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી-ગીરસોમનાથ

7 / 7
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">