AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવંત માનના શપથ સમારોહની તૈયારી પૂરજોશમાં,10,000 સુરક્ષા જવાનો તૈનાત, ​​જુઓ PHOTOS

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સમારોહ શહીદ ભગત સિંહ નગર જિલ્લામાં સ્થિત ખટકર કલાન ગામમાં યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 11:20 AM
Share
આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સમારોહ શહીદ ભગત સિંહ નગર જિલ્લામાં સ્થિત ખટકર કલાન ગામમાં યોજાશે. (તસવીર-PTI)

આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સમારોહ શહીદ ભગત સિંહ નગર જિલ્લામાં સ્થિત ખટકર કલાન ગામમાં યોજાશે. (તસવીર-PTI)

1 / 8
શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજરી આપશે. (તસવીર-PTI)

શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ હાજરી આપશે. (તસવીર-PTI)

2 / 8
પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ભગવંત માને રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, આ સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો હાજરી આપી શકે તેવો અંદાજ છે.  (તસવીર-PTI)

પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ભગવંત માને રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, આ સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો હાજરી આપી શકે તેવો અંદાજ છે. (તસવીર-PTI)

3 / 8
શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. (તસવીર-PTI)

શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. (તસવીર-PTI)

4 / 8
સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહને કારણે ભારે જનમેદની થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 16 માર્ચે શાળાઓમાં રજા જાહેર કરી છે. (તસવીર-PTI)

સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહને કારણે ભારે જનમેદની થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 16 માર્ચે શાળાઓમાં રજા જાહેર કરી છે. (તસવીર-PTI)

5 / 8
ભગવંત માન બપોરે 12 વાગ્યે શપથ લેશે અને આ સાથે તેઓ પંજાબના 17માં મુખ્યમંત્રી બનશે. સમારોહમાં ભાગ લેનાર પુરૂષો બસંતી રંગની પાઘડી પહેરશે, જ્યારે મહિલાઓ તે જ રંગનો દુપટ્ટો પહેરશે. (તસવીર-PTI)

ભગવંત માન બપોરે 12 વાગ્યે શપથ લેશે અને આ સાથે તેઓ પંજાબના 17માં મુખ્યમંત્રી બનશે. સમારોહમાં ભાગ લેનાર પુરૂષો બસંતી રંગની પાઘડી પહેરશે, જ્યારે મહિલાઓ તે જ રંગનો દુપટ્ટો પહેરશે. (તસવીર-PTI)

6 / 8
ખટકર કલાનમાં સમારોહ માટે 13 એકરનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. નવા મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત પ્રથમ મંચ પર હશે. બીજા પર CM અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટ હશે, જ્યારે ત્રીજા પર તમામ 116 ધારાસભ્યો માટે ખુરશી લગાવવામાં આવી છે. (તસવીર-PTI)

ખટકર કલાનમાં સમારોહ માટે 13 એકરનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. નવા મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત પ્રથમ મંચ પર હશે. બીજા પર CM અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટ હશે, જ્યારે ત્રીજા પર તમામ 116 ધારાસભ્યો માટે ખુરશી લગાવવામાં આવી છે. (તસવીર-PTI)

7 / 8
આ શપથ ગ્રહણ સમારોહ 100 એકર જમીન વિસ્તારમાં થઈ રહ્યો છે. જેમાં 40 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવના છે. (તસવીર-PTI)

આ શપથ ગ્રહણ સમારોહ 100 એકર જમીન વિસ્તારમાં થઈ રહ્યો છે. જેમાં 40 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવના છે. (તસવીર-PTI)

8 / 8
Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">