મોરબીમાં 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો, ઘટના સ્થળના ભયાનક ફોટો થયા વાયરલ

Bridge collapsed in Morbi : મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટના સ્થળના ભયાનક ફોટો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 9:19 PM
આજે સાંજે મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ.

આજે સાંજે મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ.

1 / 6
6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો.

6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો.

2 / 6
20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો આ પુલ. ઝૂલતો પુલ બનાવવાનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.

20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો આ પુલ. ઝૂલતો પુલ બનાવવાનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.

3 / 6
દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરાયું હતુ. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. પુલ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. જેમને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરાયું હતુ. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. પુલ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. જેમને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

4 / 6

આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તથા અનેક લોકોના મોતની સંભાવના પણ છે. બચાવ કામગીરી માટે રાજકોટ, કચ્છ અને ગાંધીનગરથી બચાવ ટીમ બોલાવવામાં આવી છે.

આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તથા અનેક લોકોના મોતની સંભાવના પણ છે. બચાવ કામગીરી માટે રાજકોટ, કચ્છ અને ગાંધીનગરથી બચાવ ટીમ બોલાવવામાં આવી છે.

5 / 6
morbi bridge collapsed

morbi bridge collapsed

6 / 6
Follow Us:
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
આ શહેરમાં નથી વાગતા 12, ઘડિયાળ 11 પછી બતાવે છે સીધો 1 વાગ્યાનો સમય
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ગોધરા પંથકની શાળામાં દાઝેલી 13 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, 7 લોકોએ પીધી ઝેરી દવા
g clip-path="url(#clip0_868_265)">