Bhavnagar : ચિત્રકારો ચિત્ર રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરી

ભાવનગર(Bhavnagar) જિલ્લામાં આવેલા કેટલાક ચિત્રકારો( Painters ) પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ચિત્રકારોએ ચિત્ર દોરી પૂર્ણિમાની ઉજવણી કરી હતી.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 25, 2021 | 9:32 PM
જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની  શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

જ્ઞાન અને ભક્તિ ના મહાપર્વ ગુરૂપૂર્ણિમાંની શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

1 / 8
જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે

જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે

2 / 8
ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂઓને ભાવનગરના ચિત્રકારો પોતાની ચિત્ર કૃતિઓ રજૂ કરી ગુરુને આદરાંજલી અર્પણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

3 / 8
આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

આ ગુરુવંદના કાર્યક્રમમાં ભાવનગર કલાનગરીમાં કલાની સ્થાપના કરનાર સર્વ ગુરુ રવિશંકર મ.રાવળ, સોમાલાલ શાહ, ચિત્રકાર ખોડીદાસભાઇ પરમાર તથા અન્ય તમામ મોટા ગજાના કલાકારઓની ગુરુ પરંપરાને વિશિષ્ટ રીતે સમાવીને તમામ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું,

4 / 8
આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત- પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે 90 થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

આ પ્રદર્શનમાં ગુરુ વિરાસત- પરંપરામાં આજ સુધીના તમામ કલાકાર સમાવિષ્ટ થાય તે રીતે 90 થી વધુ ચિત્રકારોના ચિત્રો ગુરુ માળાના મણકાની જેમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

5 / 8
ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ 2 દિવસ લીધો હતો.

ભાવનગર કલાનગરીની કલારસિક જનતાને આ પ્રદર્શનનો લાભ 2 દિવસ લીધો હતો.

6 / 8
ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાવનગરના કલાકારોનો દેહવિલય થયો છે, તેના પરિવારના સભ્યોને કલાસંઘ આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

7 / 8
કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

કલારસિકોને પણ આ પ્રદર્શન માણ્યું હતું.

8 / 8

Latest News Updates

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">