Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય

Somvati Amavasya 2024 : હિંદુ કેલેન્ડર મુજબ, અમાસ એ મહિનાનો 30મો દિવસ છે અને કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય
Somvati Amavasya 2024
Follow Us:
| Updated on: Aug 30, 2024 | 4:22 PM

Somvati Amavasya 2024 :હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર અનુસાર, દરેક હિંદુ મહિનાનો છેલ્લો દિવસ અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત, પૂજા, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે આ મહિનાની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ આવી રહી છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે.

સોમવતી અમાસનું મહત્વ

તમામ અમાસમાં સોમવતી અમાસનું વધુ મહત્વની માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે, તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહ દોષ, પિતૃ દોષ, નાગ દોષ અને કાલસર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. ચાલો જાણીએ સોમવતી અમાસ પર કાલસર્પ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો. કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ગ્રહ દોષ માંથી મળશે રાહત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાસના દિવસે, પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કર્યા પછી, વહેતી નદીમાં ચાંદી અથવા તાંબાથી બનેલા સાપ અને નાગની જોડી વહાવી દો અને કાલસર્પ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો.

Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
SRHની માલકિન કાવ્યા મારન 'AI' ને કેટલો પગાર આપે છે?
Jioનો શાનદાર પ્લાન ! માત્ર 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ
આ 6 પ્રકારની રોટલી છે સ્વાસ્થ્ય માટે વરદાન, આપે છે અદ્ભુત ફાયદા
LSGને હરાવ્યા પછી આશુતોષ શર્માને કેટલા પૈસા મળ્યા?

જન્મકુંડળીમાં કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રાહુ-કેતુના બીજ મંત્રનો જાપ કરવાથી કાલ સર્પ દોષની અસરમાં રાહત મળે છે.

રાહુ-કેતુ બીજ મંત્રનો જાપ કરો

ॐ रां राहवे नमः और ॐ क्र केतवे नमः

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">