Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય

Somvati Amavasya 2024 : હિંદુ કેલેન્ડર મુજબ, અમાસ એ મહિનાનો 30મો દિવસ છે અને કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સાધકના જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Somvati Amavasya 2024 : સોમવતી અમાસ પર માત્ર પિતૃ દોષથી જ નહીં, પરંતું કાલસર્પ દોષથી પણ મળશે રાહત, કરો આ ઉપાય
Somvati Amavasya 2024
Follow Us:
| Updated on: Aug 30, 2024 | 4:22 PM

Somvati Amavasya 2024 :હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર અનુસાર, દરેક હિંદુ મહિનાનો છેલ્લો દિવસ અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે વ્રત, પૂજા, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે આ મહિનાની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ આવી રહી છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે.

સોમવતી અમાસનું મહત્વ

તમામ અમાસમાં સોમવતી અમાસનું વધુ મહત્વની માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે, તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવતી અમાસનો દિવસ ગ્રહ દોષ, પિતૃ દોષ, નાગ દોષ અને કાલસર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. ચાલો જાણીએ સોમવતી અમાસ પર કાલસર્પ દોષથી કેવી રીતે છુટકારો મેળવવો. કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

ગ્રહ દોષ માંથી મળશે રાહત

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અમાસના દિવસે, પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવની પૂજા કર્યા પછી, વહેતી નદીમાં ચાંદી અથવા તાંબાથી બનેલા સાપ અને નાગની જોડી વહાવી દો અને કાલસર્પ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીમાં હાજર કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો.

ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?

જન્મકુંડળીમાં કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસના દિવસે રાહુ અને કેતુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રાહુ-કેતુના બીજ મંત્રનો જાપ કરવાથી કાલ સર્પ દોષની અસરમાં રાહત મળે છે.

રાહુ-કેતુ બીજ મંત્રનો જાપ કરો

ॐ रां राहवे नमः और ॐ क्र केतवे नमः

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
g clip-path="url(#clip0_868_265)">