AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women and Health: પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માગો છો? આ પીણાનું સેવન કરો

પીરિયડ્સ દરમિયાન મોટાભાગની મહિલાઓને ચીડિયાપણું, શરીરમાં દુખાવો અને પેટમાં દુખાવો જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે પીડાથી રાહત મેળવવા માટે આ ઘરે બનાવેલા પીણાંનું સેવન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 1:52 PM
Share
આદુનું પાણી - આદુને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે પેટના દુખાવામાં રાહત આપે છે. તેથી, માસિક સ્રાવ દરમિયાન પીડાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

આદુનું પાણી - આદુને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે પેટના દુખાવામાં રાહત આપે છે. તેથી, માસિક સ્રાવ દરમિયાન પીડાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

1 / 5
ગ્રીન સ્મૂધીઝ - સ્મૂધી પણ માસિકના દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તે પાંદડાવાળા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિવી અને આદુથી બનેલી ગ્રીન સ્મૂધી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરે છે. સ્પિનચ(પાલક) સ્મૂધીમાં મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

ગ્રીન સ્મૂધીઝ - સ્મૂધી પણ માસિકના દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તે પાંદડાવાળા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિવી અને આદુથી બનેલી ગ્રીન સ્મૂધી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરે છે. સ્પિનચ(પાલક) સ્મૂધીમાં મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

2 / 5
વરિયાળીની ચા - વરિયાળીમાં એનેથોલ નામનું તત્વ હોય છે. પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે તમે વરિયાળીની ચા પણ પી શકો છો. તે પીડા રાહત, માસિક સ્રાવના નિયમન અને ચયાપચય માટે ફાયદાકારક છે.

વરિયાળીની ચા - વરિયાળીમાં એનેથોલ નામનું તત્વ હોય છે. પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે તમે વરિયાળીની ચા પણ પી શકો છો. તે પીડા રાહત, માસિક સ્રાવના નિયમન અને ચયાપચય માટે ફાયદાકારક છે.

3 / 5
પાણી - તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી એ સ્વાસ્થ્યનો એક આવશ્યક ભાગ છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન પાણી પીવુ વધુ જરૂરી બની જાય છે. પીરિયડ્સ, ક્રેમ્પ્સ અને પેટમાં સોજાની સમસ્યામાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી પીરિયડ્સ દરમિયાન પૂરતું પાણી પીઓ.

પાણી - તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી એ સ્વાસ્થ્યનો એક આવશ્યક ભાગ છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન પાણી પીવુ વધુ જરૂરી બની જાય છે. પીરિયડ્સ, ક્રેમ્પ્સ અને પેટમાં સોજાની સમસ્યામાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી પીરિયડ્સ દરમિયાન પૂરતું પાણી પીઓ.

4 / 5
કેમોમાઈલ ટી - કેમોમાઈલ ચા માસિકના દુખાવામાં રાહત આપે છે એવું માનવામાં આવે છે. કેમોલી ચામાં હિપ્પ્યુરેટ અને ગ્લાયસીન ઘટકો હોય છે. આ સ્નાયુઓની ખેંચાણ દૂર કરવામાં મદદ કરે છે.

કેમોમાઈલ ટી - કેમોમાઈલ ચા માસિકના દુખાવામાં રાહત આપે છે એવું માનવામાં આવે છે. કેમોલી ચામાં હિપ્પ્યુરેટ અને ગ્લાયસીન ઘટકો હોય છે. આ સ્નાયુઓની ખેંચાણ દૂર કરવામાં મદદ કરે છે.

5 / 5
Follow Us
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">