AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women and Health: પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવવા માગો છો? આ પીણાનું સેવન કરો

પીરિયડ્સ દરમિયાન મોટાભાગની મહિલાઓને ચીડિયાપણું, શરીરમાં દુખાવો અને પેટમાં દુખાવો જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે પીડાથી રાહત મેળવવા માટે આ ઘરે બનાવેલા પીણાંનું સેવન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 1:52 PM
Share
આદુનું પાણી - આદુને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે પેટના દુખાવામાં રાહત આપે છે. તેથી, માસિક સ્રાવ દરમિયાન પીડાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

આદુનું પાણી - આદુને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. તે પેટના દુખાવામાં રાહત આપે છે. તેથી, માસિક સ્રાવ દરમિયાન પીડાથી રાહત મેળવવા માટે આદુનું પાણી પીવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

1 / 5
ગ્રીન સ્મૂધીઝ - સ્મૂધી પણ માસિકના દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તે પાંદડાવાળા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિવી અને આદુથી બનેલી ગ્રીન સ્મૂધી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરે છે. સ્પિનચ(પાલક) સ્મૂધીમાં મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

ગ્રીન સ્મૂધીઝ - સ્મૂધી પણ માસિકના દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તે પાંદડાવાળા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કિવી અને આદુથી બનેલી ગ્રીન સ્મૂધી વિટામિન્સ અને મિનરલ્સ પ્રદાન કરે છે. સ્પિનચ(પાલક) સ્મૂધીમાં મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

2 / 5
વરિયાળીની ચા - વરિયાળીમાં એનેથોલ નામનું તત્વ હોય છે. પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે તમે વરિયાળીની ચા પણ પી શકો છો. તે પીડા રાહત, માસિક સ્રાવના નિયમન અને ચયાપચય માટે ફાયદાકારક છે.

વરિયાળીની ચા - વરિયાળીમાં એનેથોલ નામનું તત્વ હોય છે. પીરિયડ્સનો દુખાવો ઓછો કરવા માટે તમે વરિયાળીની ચા પણ પી શકો છો. તે પીડા રાહત, માસિક સ્રાવના નિયમન અને ચયાપચય માટે ફાયદાકારક છે.

3 / 5
પાણી - તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી એ સ્વાસ્થ્યનો એક આવશ્યક ભાગ છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન પાણી પીવુ વધુ જરૂરી બની જાય છે. પીરિયડ્સ, ક્રેમ્પ્સ અને પેટમાં સોજાની સમસ્યામાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી પીરિયડ્સ દરમિયાન પૂરતું પાણી પીઓ.

પાણી - તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી એ સ્વાસ્થ્યનો એક આવશ્યક ભાગ છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન પાણી પીવુ વધુ જરૂરી બની જાય છે. પીરિયડ્સ, ક્રેમ્પ્સ અને પેટમાં સોજાની સમસ્યામાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. તેથી પીરિયડ્સ દરમિયાન પૂરતું પાણી પીઓ.

4 / 5
કેમોમાઈલ ટી - કેમોમાઈલ ચા માસિકના દુખાવામાં રાહત આપે છે એવું માનવામાં આવે છે. કેમોલી ચામાં હિપ્પ્યુરેટ અને ગ્લાયસીન ઘટકો હોય છે. આ સ્નાયુઓની ખેંચાણ દૂર કરવામાં મદદ કરે છે.

કેમોમાઈલ ટી - કેમોમાઈલ ચા માસિકના દુખાવામાં રાહત આપે છે એવું માનવામાં આવે છે. કેમોલી ચામાં હિપ્પ્યુરેટ અને ગ્લાયસીન ઘટકો હોય છે. આ સ્નાયુઓની ખેંચાણ દૂર કરવામાં મદદ કરે છે.

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">