પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા ભારતીય હિન્દી સિનેમા સાથે જોડાયેલી છે. તેનો જન્મ 22 ઓક્ટોબર 1988ના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. પોતે અભિનેત્રીની સાથે સિંગર પણ છે. તે પંજાબી પરિવારમાંથી આવે છે. તેની માતાનું નામ રીના ચોપરા છે. તેને શિવાંગ અને સહજ એમ બે ભાઈ છે.

પરિણીતિ ચોપરાને ફિલ્મ ફેર અને રાષ્ટ્રીય પુરસ્કાર સહિત ઘણા અવોર્ડ મળ્યા છે. તેણે 2011ની રોમેન્ટિક કોમેડી લેડીઝ વર્સીસ રિકી બહલથી અભિનયમાં પગરવ માંડ્યા હતા. બેસ્ટ વુમન ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ તેણે બોક્સ ઓફિસ હિટ ઇશકઝાદે (2012), શુદ્ધ દેશી રોમાન્સ (2013) અને હંસી તો ફસી (2014) માં તેની ભૂમિકાઓ માટે પ્રશંસા મેળવી હતી.

તેણે માત્ર એક્ટિંગ જ નહીં આ ઉપરાંત ચોપરા બ્રાન્ડ્સ અને ઉત્પાદનો માટે એક મુખ્ય સેલિબ્રિટી એન્ડોર્સર પણ છે. તે ઘણી એડવર્ટાઈઝમાં જોવા મળે છે. તેણે “માના કે હમ યાર નહી” અને “તેરી મિટ્ટી” સહિત પોતાના કેટલાક ફિલ્મી ગીતો પણ ગાયા છે. 2022માં ચોપરાએ કલર્સ ટીવી પર આવતો રિયાલિટી શો હુનરબાઝઃ દેશ કી શાનને જજ કરીને ટેલિવિઝનમાં ફણ શાનદાર શરૂઆત કરી છે.

પરિણીતિ ચોપરાના મેરેજ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે વર્ષ 2023માં થયા છે. પ્રિયંકા ચોપરા, મીરા ચોપરા તેમજ મન્નારા ચોપરા તેની પિતરાઈ બહેન છે.

Read More

Ambani Family Function : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ગેરહાજર રહ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, ઘણા મોટા નામ સામેલ, જાણો કારણ

Anant Radhika wedding actors absent :12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ને દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભવ્ય લગ્નમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આશીર્વાદ સમારોહ અને રિસેપ્શનમાં પણ બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો, પરંતુ કેટલાક સ્ટાર્સની ગેરહાજરી લોકો ચૂકી ગયા હતા. ચાલો જાણીએ એવા કલાકારો વિશે જેઓ અંબાણીના આ લગ્નથી દૂર રહ્યા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">