AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાસા

નાસા

નાસા (National Aeronautics and Space Administration) એ અમેરિકન અવકાશ સંશોધન (Space Research) એજન્સી છે. જેની સ્થાપના 29 જુલાઈ 1958ના રોજ થઈ હતી. તે અવકાશ સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક અગ્રણી સંસ્થા છે. નાસાએ સૌપ્રથમ 1969માં એપોલો મિશન હેઠળ ચંદ્ર પર માનવીઓને મોકલ્યા હતા.

તેના મુખ્ય કાર્યક્રમોમાં સ્પેસ શટલ, માર્સ રોવર મિશન, જેમ્સ વેબ ટેલિસ્કોપ અને આર્ટેમિસ મિશનનો સમાવેશ થાય છે. તે મંગળ અને અન્ય ગ્રહોના સંશોધનમાં પણ એક્ટિવ છે. વોશિંગ્ટન, ડી.સી.માં નાસાનું મુખ્ય મથક છે અને વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ઇજનેરો સાથે મળીને કામ કરે છે.

નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વચ્ચે અનેક Space co-operation છે, જેમ કે નાસા-ઇસરો સિન્થેટિક એપરચર રડાર (NISAR) મિશન, જે પૃથ્વીના પર્યાવરણીય ફેરફારો પર નજર રાખશે.

 

Read More

દુનિયાનું સૌથી મોંઘુ Toilet કોની પાસે છે? જેની કિંમતમાં 2-3 મોટા વૈભવી બંગલા આવી જાય

World Toilet Day: આજે આપણે દુનિયાના સૌથી મોંઘા Toilet વિશે વાત કરીશું. આ Toilet કોઈ શ્રીમંત હવેલીમાં ન હતું, પરંતુ એવી જગ્યાએ હતું જેની કિંમત અબજો રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

NASAથી NATO સુધી…જાણો વૈજ્ઞાનિક ડૉ. વિવેક લાલની અદ્ભુત યાત્રા

ડૉ. વિવેક લાલ કેલિફોર્નિયાના સાન ડિએગો સ્થિત જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તેઓ જનરલ એટોમિક્સ અને તેના સહયોગીઓ પાંચ ખંડો પર કાર્યરત છે. કંપની પ્રિડેટર શ્રેણીના માનવરહિત હવાઈ વાહનોનું ઉત્પાદન કરે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક, રડાર, રેડિયો વેવ અને લેસર સોલ્યુશન્સ પૂરા પાડે છે.

શું સાચી પડશે બાબા વેંગાની વિશ્વના વિનાશની ખતરનાક ભવિષ્યવાણી ? પૃથ્વી તરફ વાયુવેગે આગળ વધી રહ્યુ છે 20 કિમી લાંબુ એલિયન શિપ

બાબા વેંગાએ વર્ષ 2025માં થનારી ઘટનાઓને લઈને અનેક મોટા મોટા દાવા કર્યા છે. આ ભવિષ્યવાણીઓમા સ્માર્ટ ફોનની આદત એક બીમારી બની જવી અને એલિયન્સનું ધરતી પર આવવુ પણ સામેલ છે. જો કે સ્માર્ટ ફોનના દુષ્પરિણામો તો હાલ આપણી સામે જ છે જ્યારે એલિયયન્સ પૃથ્વી પર આવવાની ભવિષ્યવાણી સાચી પડતી જણાઈ રહી છે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એક શહેર જેટલુ મોટુ એલિયન શિપ જેવી કોઈ વસ્તુ વાયુ વેગે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. ત્યારે શું પૃથ્વીને તેનાથી કોઈ ખતરો છે કે કેમ? વાંચો

41 વર્ષ બાદ અંતરીક્ષમાં જઈ શુભાંશુએ રચ્યો ઈતિહાસ, 18 દિવસ બાદ સકુશળ વાપસી પર PM મોદીએ કહ્યુ ‘સ્વાગત’- જાણો ભારત માટે કેમ ખાસ છે આ મિશન

"41 સાલ પહેલે કોઈ ભારતીય અંતરિક્ષ મેં ગયે થે, ઔર ઉન્હોને હમે બતાયા થા કી ઉપર સે ભારત કૈસા દીખતા હે? મે એકબાર ફીર કહ સક્તા હું કી આજ કા ભારત અભી ભી સારે જહાં સે અચ્છા દીખતા હૈ." 41 વર્ષ પછી કોઈ ભારતીયે અંતરિક્ષમાં જઈને તમામ દેશવાસીઓને રાકેશ શર્માની યાદ અપાવી દીધી છે. ભારતીય ગૃપ કેપ્ટન તેનe 18 દિવસના અવકાશ મિશન પરથી આજે પૃથ્વી પર સકુશળ પરત ફર્યા છે ત્યારે આવો જાણીએ તેની આ 18 દિવસની યાત્રા વિશે, તેમણે અવકાશમાં કરેલા પ્રયોગો વિશે અને તેમની આ યાત્રાના અનુભવોનો આગામી સમયમાં શું લાભ થશે.- વાંચો

શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા, ISS પર કેપ્સ્યુલ ક્યાં ઉતરશે તે કેવી રીતે નક્કી થાય છે, કેમ રણ નહીં, દરિયો જ પસંદ કરાય છે?

તાજેતરમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ અવકાશમાં વિતાવીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા, અને તેમનું ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં ઉતર્યું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી પાછા ફરતા કેપ્સ્યુલનું ચોક્કસ ઉતરાણ સ્થળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અને શા માટે વિશાળ સમુદ્રને સૌથી સલામત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે? એક ક્ષણની પણ ભૂલ સેંકડો કિલોમીટરનું અંતર પેદા કરી શકે તેવા અત્યંત જટિલ વિજ્ઞાન અને ગણિત પર આધારિત આ પ્રક્રિયાના રહસ્યો અને સમુદ્રની ભૂમિકા વિશે વિગતવાર જાણો.

Breaking news: અવકાશમાંથી ભારતીય હીરોનું આગમન: શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ ચાર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછો ફર્યા છે. નાસા અને સ્પેસએક્સના આ સંયુક્ત મિશનમાં ચાર દેશોના અવકાશયાત્રીઓ સામેલ હતા. શુભાંશુ લગભગ 23 કલાકની મુસાફરી પછી આજે પૃથ્વી પર પહોંચ્યા છે.

Shubhanshu Shukla Return : 18 દિવસ અંતરિક્ષ સ્ટેશન પર રહી શુભાંશુ શુક્લા શું લાવી રહ્યા છે, જાણો

ભારતીય મૂળના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ISS પર 18 દિવસ વિતાવ્યા પછી 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. Axiom-4 મિશન હેઠળ, તેઓ આજે પરત ફરશે.આજે પૃથ્વી પર સુરક્ષિત લેન્ડિંગ 15 જુલાઈ બોપરના 3 કલાકે થશે

ચંદ્ર પર ભૂકંપ કેમ આવે છે? નાસાએ આપ્યા કારણો, જાણો તેનાથી થતી તબાહી વિશે

ચંદ્ર પર પણ ભૂકંપ આવે છે. તેને મૂનક્વેક્સ કહેવામાં આવે છે. ચંદ્ર પર ભૂકંપ પૃથ્વી કરતા અલગ છે. અમેરિકન અવકાશ એજન્સી નાસાએ 1969થી 1977 દરમિયાન એપોલો મિશન દરમિયાન પહેલી વાર ચંદ્ર પર આવેલા ભૂકંપની નોંધ લીધી હતી.

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ? તેમણે ISS માં મગ અને મેથી કેમ ઉગાડ્યા ?

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે. અવકાશમાં ખેતી સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. તેમણે મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે. જાણો શુભાંશુ શુક્લા અવકાશમાંથી ધરતી પર પાછા ક્યારે ફરશે.

અંતરિક્ષમાં ગયેલો અવકાશ યાત્રી જો ગંભીર રીતે બીમાર પડી જાય તો શું થાય ? ધરતી પર પરત  લાવવાનો ઈમરજન્સી પ્લાન કેવી રીતે કામ કરે છે?

સ્પેસમાં ગયેલા અવકાશ યાત્રીઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે. જેની અસર ધરતી પર પરત આવ્યા બાદ પણ થોડા મહિનાઓ સુધી રહે છે. એસ્ટ્રોનોટ્સ ધરતી પર આવે એટલે એમને સ્પેશ્યિલ કેર હેઠળ રાખવામાં આવે છે. જેથી સામાન્ય થઈ શકે. સ્પેસ ટ્રાવેલ દરમિયાન યાત્રીકોની તબિયત સાધારણ એવી ખરાબ રહે છે. પરંતુ જો કોઈ અવકાશ યાત્રી ગંભીર રીતે બીમાર પડી જાય તો? શું તેને પરત પૃથ્વી પર લાવવામાં આવે છે? આવો જાણીએ.

શુભાંશુ શુક્લા અવકાશમાં શું લઈ ગયા હતા? વીડિયોમાં પ્રવાસ કેવો રહ્યો તે જણાવ્યું

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ઇતિહાસ રચી રહ્યા છે. તેમણે અવકાશમાં એક રાત વિતાવી છે. આ પછી, તેમનો વીડિયો સંદેશ હવે સામે આવ્યો છે. આ સંદેશમાં ઉત્સાહિત શુક્લાએ કહ્યું - અવકાશમાંથી શુભેચ્છાઓ! આ સાથે, તેમણે પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું, હું અવકાશમાં ચાલવાનું અને બાળકની જેમ ખાવા-પીવાનું શીખી રહ્યો છું. હું ખૂબ ઊંઘી રહ્યો છું.

17 દિવસ અવકાશમાં રહ્યા બાદ 23 કલાકની મુસાફરી કરીને, શુભાંશુ શુક્લા આજે બપોરે 3 કલાકે સમુદ્રમાં સ્પેલૈશડાઉન કરશે

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે Axiom-4 મિશન દ્વારા ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં ઉડાન ભર્યું છે. અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના અવકાશ મિશન ઉપરાંત, લોકો તેમના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે આપણે શુભાંશુ શુક્લાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

Axiom Space : શુભાંશુ શુક્લા જે સીટ પર બેસ્યો તેની કિંમત કેટલી ? જાણશો તો ધોળા દિવસે ‘તારા’ દેખાઈ જશે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ 'SpaceX'ના Falcon-9 રોકેટ પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ગયા છે. આ મિશન ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે લાંબા સમય પછી કોઈ ભારતીય અવકાશ યાત્રા કરી છે પણ શું તમને ખબર છે કે, Axiom Spaceમાં એક સીટની કિંમત કેટલી છે?

Axiom Mission-4 : એટલે જ કહેવાય ‘માં’ જેવુ કોઈ નહીં.. આખો દેશ ઉત્સાહમાં હતો ત્યારે Shubhanshu Shukla ની માતાની આંખોમાંથી વહી રહ્યા હતા આંસુ, જુઓ Video

અવકાશમાં ઉડાન ભરનારા શુભાંશુ શુક્લાના માતા અને પિતા ભાવુક થઈ ગયા. માતા આશા શુક્લાએ કહ્યું કે શુભાંશુની યાત્રા સફળ રહે. મારા મનમાં કોઈ ડર નથી. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. લખનૌમાં ઉત્સવનો માહોલ છે.

AXIOM-4 Mission: શુભાંશુ શુક્લા પોતાની સાથે અવકાશમાં 1 મિલીમીટરથી નાના જળચર જીવ ‘વોટર બેર’ ને કેમ લઈ ગયા ?

Tardigrades: વિજ્ઞાનનું સૌથી મોટું લક્ષ્ય માનવજાતના ભવિષ્યને સુખી અને ટકાઉ બનાવવાનું છે. અને આ 'વોટર બેર' માંથી વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે મનુષ્યને તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્થિતિસ્થાપક બનાવી શકાય છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">