AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરણ જોહર

કરણ જોહર

કરણ કુમાર જોહરનો જન્મ 25 મે 1972ના રોજ થયો હતો. ઘણીવાર ફેન્સ અને અન્ય લોકો તેને અનૌપચારિક રીતે KJO કહેતા હોય છે. તેના પિતા પંજાબી હિન્દુ તેમજ માતા સિંધી હિન્દુ છે. તેની માતાનું નામ હીરૂ જોહર અને પિતાનું નામ યશ જોહર છે.
કરણ હિન્દી સિનેમામાં કામ કરે છે. તે એક નિર્માતા તરીકે તેમજ ટેલિવિઝનમાં કામ કરે છે. તેની કંપનીનું નામ ધર્મા પ્રોડક્શન છે. તેને ઘણા સફળ એક્ટર અને એક્ટ્રેસના લોન્ચ કર્યા છે.

નિર્માતા કરણ જોહરને ઘણા બધા અવોર્ડ પણ મળ્યા છે. તેણે મોટાભાગે રોમેન્ટિક ડ્રામા ફિલ્મો આપી છે. પારિવારિક ડ્રામા કભી ખુશી કભી ગમ, મ્યુઝિકલ ડ્રામા કભી અલવિદા ના કહેના, જાસુસી થ્રિલર રાઝી, શેરશાહ જેવી મુવી આપીને લોકોને એન્ટરટેઈન કર્યા છે.

તેઓ નિર્માતા બન્યા તે પહેલા તેણે એક્ટર તરીકે કામ કર્યું હતું. દૂરદર્શનમાં આવતી સિરિયલ ‘ઈન્દ્રધનુષ’માં શ્રીકાંતની ભૂમિકા ભજવી હતી. તે ઘણી વાર ટીવી રિયાલિટી શોમાં જજની પણ ભૂમિકા નિભાવે છે. કોફી વિથ કરણ તેનો પોતાનો શો છે. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ તેમજ હુનરબાઝ દેશ કી શાનમાં પણ તેને પેનલમાં જજની ખુરશી શોભાવી છે.

કરણ જોહર સરોગેસીથી પિતા બન્યો છે. તેને તેના પુત્રનું નામ પોતાના પિતા યશ ઉપરથી જ રાખ્યું છે-યશ, તેમજ તેણે તેની પુત્રીનું નામ તેની માતાનું નામ ફેરવીને રુહી રાખ્યું છે.

Read More

Karan Johar Look: કરણ જોહરનું મેટ ગાલામાં ડેબ્યૂ, રાજા રવિ વર્મા-પ્રેરિત કોસ્ચ્યુમે ભારતીય લોકોના જીત્યા દિલ

Met Gala 2026: સૌથી મોટો ફેશન ઇવેન્ટ, મેટ ગાલા 2026 શરૂ થઈ ગયો છે. જેમાં તમામ પ્રખ્યાત હસ્તીઓ પોતાના અનોખા લુક્સ સાથે હાજર રહી હતી. કરણ જોહરે પણ મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેમના લુકે બધાના દિલ જીતી લીધા હતા. ચાલો કરણ જોહરના કોસ્ચ્યુમ પર એક નજર કરીએ.

Met Gala 2026 : દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થશે, બોલિવૂડમાંથી કોણ ડેબ્યૂ કરશે? જાણો

દર વર્ષની જેમ મેટ ગાલા ફરી આવી રહ્યું છે. આ વખતે મેટ ગાલામાં શું નવું છે અને કયા ભારતીય સેલિબ્રિટી રેડ કાર્પેટ પર ચમકશે તે જાણો.આ વખતે, રેડ કાર્પેટ પર કપડાં દ્વારા અનોખી ક્રિએટીવિટી જોવા મળશે, જે કોઈપણ પેઇન્ટિંગ કે કલાથી ઓછી નહીં હોય.

માતા-પિતાએ કર્યા લવ મેરેજ, દીકરો 53 વર્ષે પણ કુંવારો, 1700 કરોડનો માલિક અને 32 કરોડના ઘરમાં રહે છે ફિલ્મમેકર

કરણ જોહર 27 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે દિગ્દર્શન અને નિર્માણમાં પોતાનું નસીબ અજમાવ્યું અને સફળ પણ થયા. 53 વર્ષે પણ કરણ જોહર કુંવારો છે અને 2 બાળકોનો પિતા છે. તો કરણ જોહરના પરિવાર વિશે જાણો.

જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">