AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 શહેરોમાં રહેતા લોકો અક્ષય કુમારની ‘કેસરી 2’ રિલીઝ પહેલા જોઈ શકશે, જાણો કેવી રીતે?

સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

| Updated on: Apr 12, 2025 | 7:04 PM
Share
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ સાથે જોડાયેલી છે.

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ સાથે જોડાયેલી છે.

1 / 6
આ ફિલ્મમાં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે, હવે નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે, હવે નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે.

2 / 6
સરપ્રાઈઝ એમ છે કે, સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સરપ્રાઈઝ એમ છે કે, સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

3 / 6
વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને કોલકાતામાં રહેતા ચાહકોને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે બતાવવામાં આવશે.

વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને કોલકાતામાં રહેતા ચાહકોને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે બતાવવામાં આવશે.

4 / 6
જો તમે પણ આ પાંચ શહેરોમાંથી કોઈપણ શહેરમાં રહો છો અને આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માંગો છો, તો તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.  રજીસ્ટ્રેશન સ્ક્રીનીંગના બે દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલથી શરૂ થશે. વિડીયો શેર કરતા ધર્મા પ્રોડક્શને કેપ્શનમાં લખ્યું છે કે, "સત્યને ઉજાગર કરનારા પહેલા બનો."

જો તમે પણ આ પાંચ શહેરોમાંથી કોઈપણ શહેરમાં રહો છો અને આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માંગો છો, તો તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન સ્ક્રીનીંગના બે દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલથી શરૂ થશે. વિડીયો શેર કરતા ધર્મા પ્રોડક્શને કેપ્શનમાં લખ્યું છે કે, "સત્યને ઉજાગર કરનારા પહેલા બનો."

5 / 6
'કેસરી 2'માં અક્ષયની સાથે અનન્યા પાંડે અને આર. માધવન પણ જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે.

'કેસરી 2'માં અક્ષયની સાથે અનન્યા પાંડે અને આર. માધવન પણ જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે.

6 / 6
Follow Us
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
g clip-path="url(#clip0_868_265)">