AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 શહેરોમાં રહેતા લોકો અક્ષય કુમારની ‘કેસરી 2’ રિલીઝ પહેલા જોઈ શકશે, જાણો કેવી રીતે?

સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

| Updated on: Apr 12, 2025 | 7:04 PM
Share
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ સાથે જોડાયેલી છે.

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ સાથે જોડાયેલી છે.

1 / 6
આ ફિલ્મમાં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે, હવે નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે, હવે નિર્માતાઓએ આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકોને એક સરપ્રાઈઝ આપી છે.

2 / 6
સરપ્રાઈઝ એમ છે કે, સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સરપ્રાઈઝ એમ છે કે, સિનેમા લવર્સને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલના રોજ બતાવવામાં આવશે. આ વાતનો વીડિયો ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

3 / 6
વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને કોલકાતામાં રહેતા ચાહકોને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે બતાવવામાં આવશે.

વીડિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ અને કોલકાતામાં રહેતા ચાહકોને ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે બતાવવામાં આવશે.

4 / 6
જો તમે પણ આ પાંચ શહેરોમાંથી કોઈપણ શહેરમાં રહો છો અને આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માંગો છો, તો તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.  રજીસ્ટ્રેશન સ્ક્રીનીંગના બે દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલથી શરૂ થશે. વિડીયો શેર કરતા ધર્મા પ્રોડક્શને કેપ્શનમાં લખ્યું છે કે, "સત્યને ઉજાગર કરનારા પહેલા બનો."

જો તમે પણ આ પાંચ શહેરોમાંથી કોઈપણ શહેરમાં રહો છો અને આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જોવા માંગો છો, તો તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન સ્ક્રીનીંગના બે દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલથી શરૂ થશે. વિડીયો શેર કરતા ધર્મા પ્રોડક્શને કેપ્શનમાં લખ્યું છે કે, "સત્યને ઉજાગર કરનારા પહેલા બનો."

5 / 6
'કેસરી 2'માં અક્ષયની સાથે અનન્યા પાંડે અને આર. માધવન પણ જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે.

'કેસરી 2'માં અક્ષયની સાથે અનન્યા પાંડે અને આર. માધવન પણ જોવા મળશે. કરણ જોહર આ ફિલ્મના નિર્માતા છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે.

6 / 6
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
g clip-path="url(#clip0_868_265)">