કંગના રનૌત

કંગના રનૌત

કંગના રનૌતના ફિલ્મી કરિયરને 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એક્ટ્રેસે વર્ષ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવુડની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. કંગનાએ હિન્દી ફિલ્મો સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેનું કરિયર હિન્દી ફિલ્મોમાં સારું રહ્યું. કંગના રનૌતની પહેલી જ ફિલ્મ લોકોને ખૂબ ગમી હતી અને તેની એક્ટિંગના વખાણ થયા હતા.

કંગના રનૌતની લેટેસ્ટ ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરે જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કંગનાએ પહેલીવાર ફાઈટર પાઈલટનો રોલ પ્લે કર્યો છે. કંગનાની છેલ્લી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું નથી. 2019 પછી તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી નથી. કંગનાની જજમેન્ટલ હૈ ક્યા 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ જોરદાર ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી પંગા, થલાઈવી અને ધાકડ જેવી ફિલ્મ પણ કંઈ ખાસ કમાલ બતાવી ન શકી.

આ પહેલા 2015માં આઈ લવ એનવાય, કટ્ટી બટ્ટી, રંગૂન અને સિમરન જેવી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ 25 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થયેલી કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ સારો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.

Read More
Follow On:

કંગના એ બોલિવુડને કહી દીધુ ટાટા- બાય બાય ! ચૂંટણીને લઈને કરી મોટી જાહેરાત

કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબાજીની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે. કંગનાને પૂછવામાં આવ્યું - તે ફિલ્મો અને રાજનીતિ કેવી રીતે મેનેજ કરી શકશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, 'હું ફિલ્મોમાં કામ કરી કંટાડી જઉ છું, રોલ પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું.

રાજકારણમાં પ્રવેશતાની સાથે જ કંગનાએ ખરીદી આટલી મોંઘી કાર, Video થયો Viral

કંગના રનૌત તેની નવી કારમાં મુંબઈની આસપાસ ફરતી જોવા મળી હતી. અભિનેત્રીએ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બીજી મર્સિડીઝ ખરીદી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે.

કંગના રનૌત પહેલા આ 10 સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, અમિતાભ-ધર્મેન્દ્ર સહિત આ સિતારાના નામ સામેલ

કંગના રનૌત આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ધૂમ મચાવ્યા બાદ કંગનાએ હવે રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપે તેમને મંડીથી લોકસભા ચૂંટણીની ટિકિટ આપી છે. પરંતુ, કંગના પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સ રાજનીતિમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. આ યાદીમાં સાઉથના એક સુપરસ્ટારનું નામ પણ સામેલ છે.

કંગનાની જગ્યાએ Lock Upp 1નો વિનર સિઝન 2ને કરશે હોસ્ટ? એકતા કપૂરે આપ્યું મોટું અપડેટ

એકતા કપૂરે તેના રિયાલિટી શો લોકઅપની બીજી સિઝનમાં એક મોટું અપડેટ આપ્યું છે. એકતા કપૂરે કહ્યું છે કે શો ટૂંક સમયમાં આવી રહ્યો છે. તેણે કંગના રનૌતની ચૂંટણી લડવા અંગે પણ નિવેદન આપ્યું છે.

કંગનાને લઈને કોંગ્રેસ નેતાની વિવાદાસ્પદ પોસ્ટ બાદ રાજકીય ખળભળાટ, NCWએ EC પાસે કાર્યવાહીની કરી માંગ

સુપ્રિયા શ્રીનેટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રનૌતની એક તસવીર શેર કરવામાં આવી હતી અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી ઉમેદવાર બન્યા બાદ આ પોસ્ટ શેર કરવામાં આવી હતી.

કંગના રનૌત પર સોશિયલ મીડિયામાં અભદ્ર પોસ્ટને લઈ હંગામો, કોંગ્રેસ નેતાએ આપી સ્પષ્ટતા, જાણો પોસ્ટમાં શું હતું

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પર વિવાદિત પોસ્ટને કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે એકાઉન્ટનો ઉપયોગ કોઈ અન્ય દ્વારા કરવામાં આવ્યો હતો. વિવાદિત પોસ્ટ દૂર કરવામાં આવી છે.

BJPથી ટિકિટ મળતા કંગના રનૌતએ આપી પ્રતિક્રિયા, કહ્યું- હું વિશ્વાસપાત્ર જાહેર સેવક બનીશ..

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પાંચમી યાદીમાં અભિનેત્રીનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં અરુણ ગોવિલનું નામ પણ સામે આવ્યું છે. હવે લિસ્ટ જાહેર થયા બાદ સ્ટાર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.

કંગનાને મંડીથી, અરુણ ગોવિલને મેરઠથી ટિકિટ… ભાજપની પાંચમી યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ આજે ​​ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. યાદીમાં કુલ 111 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપે હિમાચલના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. પાર્ટીએ યુપીના પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરી દીધી છે. તેમના સ્થાને જિતિન પ્રસાદને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Breaking News: ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી કરી જાહેર, હિમાચલના મંડીથી કંગના રનૌતને આપી ટિકિટ, પિલિભીંતથી વરુણ ગાંધીની કાપી ટિકિટ

ભાજપે આજ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમા અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલથી ઘરે ઘરે રામના કિરદારથી લોકપ્રિય બનેલા અભિનેતા અરૂણ ગોવિલ, રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, રવિશંકર પ્રસાદ અને ધર્મેન્દ્ર પ્રધાનને ટિકિટ આપી છે.

સદગુરુની બ્રેઈન સર્જરી કરાઈ, કંગનાને લાગ્યો મોટો આંચકો, જાણો શું કહ્યું

સદગુરુ જગ્ગી વાસુદેવના મગજનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે આ પોસ્ટમાં કહ્યું કે, તે સંપૂર્ણપણે થાકી ગઈ છે.

What India Thinks Today: લોકસભાની ચૂંટણી લડવા પર કંગના રનૌતે કહ્યું- આ યોગ્ય સમય છે

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે 'વોટ ઈન્ડિયા થિંક ટુડે' ગ્લોબલ સમિટના બીજા દિવસે ભાગ લીધો હતો. એક્ટ્રેસ કંગના રનૌતે ટીવી 9ના 'વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે' ગ્લોબલ સમિટમાં કહ્યું કે સાચું કહું તો જો મારે લોકસભાની ચૂંટણી લડવી હોય તો આ યોગ્ય સમય છે.

What India Thinks Today માં બીજા દિવસે પણ જામશે સ્ટાર્સનો મેળાવડો, આયુષ્માન ખુરાના અને કંગના રનૌત સહિતના સ્ટાર્સ રહેશે હાજર

વોટ ઈન્ડિયા થિંકસ ટુડે કોન્ક્લેવની બીજી આવૃત્તિ ભારતના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9 પરથી શરૂ થઈ છે. કાર્યક્રમના પ્રથમ દિવસે વિવિધ વિભાગોમાં પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. કોન્ક્લેવના પ્રથમ દિવસે મહાન દિગ્દર્શક શેખર કપૂર, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અભિનેત્રી રવિના ટંડન સહિત કલા જગતના ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. 

What India Thinks Today: કંગના રનૌત જણાવશે ક્રિએટિવિટીને લઈ મહત્વની વાતો, નોંધી લો તારીખ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લગભગ બે દાયકાથી ફિલ્મો કરી રહી છે. હવે તે દિગ્દર્શનના ક્ષેત્રમાં પણ પ્રવેશી ચૂકી છે. અભિનેત્રી હવે ટીવી 9 નેટવર્કના વાર્ષિક કોન્ક્લેવનો ભાગ બનશે. આ દરમિયાન તે ક્રિએટિવિટી પર વાત કરશે. ચાલો જાણીએ કે આ કાર્યક્રમમાં તેમનો કાર્યક્રમ કયા દિવસે યોજાશે.

What India Thinks Today : TV9નું મહામંચ, આ બોલિવૂડ અભિનેત્રીઓ ભાગ લેશે

રવીના ટંડન સહિત ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ દેશના નંબર વન ન્યૂઝ નેટવર્ક Tv9 દ્વારા આયોજિત What India Thinks Today Conclaveમાં ભાગ લેવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ 25મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે અને 27મી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

What India Thinks Today : ત્રણ દિવસના કાર્યક્રમમાં સિનેમા જગતની આ હસ્તીઓ રહેશે ઉપસ્થિત

TV9 નેટવર્કના વાર્ષિક ફ્લેગશિપ કોન્ક્લેવની બીજી આવૃત્તિ, What India Thinks Today Global Summit 2024 આવી રહી છે. તેનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરીએ દેશની રાજધાની નવી દિલ્હીમાં થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશની પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લેશે. કલા જગતના ઘણા સ્ટાર્સ પણ આ કોન્ક્લેવનો ભાગ છે. અહીં તે તમામ કલાકારોની યાદી છે.

આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">