AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબડ્ડી

કબડ્ડી

કબડ્ડી દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત છે અને તે બાંગ્લાદેશ અને નેપાળની રાષ્ટ્રીય રમત પણ છે. રમતના ફોર્મેટમાં બે ટીમોના ખેલાડીઓ જીતવા માટે એકબીજા સાથે ટકરાય છે અને જેની પાસે સૌથી વધુ પોઈન્ટ છે તે જીતે છે. તેમજ શ્વાસ અટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી કે ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર થઈ જાય છે.

પ્રો કબડ્ડી લીગએ ભારતમાં એક વ્યાવસાયિક કબડ્ડી લીગ છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટના ફોર્મેટ પર આધારિત છે. તે વિશ્વની સૌથી લોકપ્રિય કબડ્ડી લીગ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી તે ભારતમાં બીજી સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ લીગ પણ છે. લીગની શરૂઆત 2006 એશિયન ગેમ્સમાં કબડ્ડી ટુર્નામેન્ટની લોકપ્રિયતાથી પ્રભાવિત થઈ હતી. સ્પર્ધાનું ફોર્મેટ આઈપીએલથી પ્રભાવિત હતું. પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઇઝી-આધારિત મોડલનો ઉપયોગ કરે છે અને તેની પ્રથમ સીઝન 2014માં યોજાઇ હતી જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. હાલમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.

Read More

17 ખેલાડીઓને મળશે અર્જૂન એવોર્ડ, રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર 2025ની થઈ જાહેરાત

18 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની જાહેરાત કરી. સત્તર ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે કોઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. યાદીમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે આમાં કોઈ પણ ક્રિકેટરનું નામ રાખવામાં આવ્યું નથી.

Breaking News: ડ્રગ્સના વ્યસને લીધો ભારતીય ખેલાડીનો જીવ, ખેલ જગતમાં શોકનો માહોલ

કેનેડા કબડ્ડી વર્લ્ડ કપ અને ઇંગ્લેન્ડમાં બેસ્ટ રાઇડરનો એવોર્ડ જીતી ચૂકેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડીનું ડ્રગ્સના વ્યસનને કારણે નિધન થયું છે. પંજાબના ફિરોઝપુરના વતની આ ખેલાડીએ નશાની જાળમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ આખરે લતે તેનો જીવ લીધો. આ ખેલાડીના નિઘનના સમાચારથી ખેલ જગતમાં શોકનો માહોલ છવાયો છે.

દીકરીઓ સામે ‘કબડ્ડી-કબડ્ડી’ કહીને દાવ લીધો! ગાંધીનગરમાં મહિલા પ્લેયર્સ સાથે મનસુખ માંડવિયા ‘હુતુતુ’ રમ્યા – જુઓ Video

ગાંધીનગર સ્થિત 'સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (SAI) ના ઈન્ડોર સ્ટેડિયમમાં જ્યારે મનસુખ માંડવિયા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર મહિલા કબડ્ડી ખેલાડીઓને જોઈને તેઓ પોતાને રોકી શક્યા નહીં. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરને બાજુ પર મૂકીને મનસુખ માંડવિયા પોતે કબડ્ડીના મેદાનમાં ઉતરી ગયા હતા.

Breaking News : મહિલા કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી, છેતરપિંડી અને માનસિક ત્રાસથી હતી પરેશાન

નાગપુરમાં એક કબડ્ડી ખેલાડીએ આત્મહત્યા કરી છે, તેના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે. તો ચાલો જાણીએ કબડ્ડી પ્લેયરના આત્મહત્યા પાછળ કારણ શું છે.

Breaking News : મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારત બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં ચીની તાઈપેઈને હરાવ્યું

મહિલા કબડ્ડી વર્લ્ડ કપ ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈને હરાવી ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ભારતે સતત બીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે. આખી ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ અજેય રહી અને વર્લ્ડ કપ ટ્રોફી પોતાને નામ કરી.

ઉત્તર પ્રદેશ કબડ્ડી લીગ સીઝન 2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરે નોયડામાં યોજાશે

ઉત્તરપ્રદેશ કબડ્ડી લીગ સીઝન-2 માટે ખેલાડીઓનું ઓક્શન 3 નવેમ્બરના રોજ નોઈડામાં યોજાશે.આમ સીઝન 2માં કુલ 10 ટીમો મેદાનમાં ઉતરશે.યુપીકેએલની ઓફિશિયલ ટેગલાઈન છે. અપના ભારત,અપના ખેલ ખેલ રહા હૈ મેરા પ્રદેશ,

"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">