સીબીએસઈ

સીબીએસઈ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ ભારતની બધી જ સ્કૂલોનું શિક્ષણ બોર્ડ છે. તેનું આખું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE છે. ભારતની અંગ્રેજી માધ્યમની લગભગ શાળાઓ તેની સાથે જોડાયેલી છે.

આ CBSEમાં કેન્દ્રીય વિદ્યાલયો, 1761 ગવર્નમેન્ટ શાળાઓ, 5827 ખાનગી સ્કૂલો તેમજ 480 જવાહર નવોદય વિદ્યાલય અને 14 કેન્દ્રીય તિબેટીયન શાળાઓનો સમાવેશ થાય છે. ભારત સરકારે આઝાદીના 75 વર્ષ પછી આ સંસ્થાને પહેલી વાર ભારતીય શિક્ષણ બોર્ડને માન્યતા આપી છે. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે : અસતો મા સદ્ ગમય એટલે કે હે પ્રભુ ! અમને અસત્યમાંથી બહાર લાવીને સત્ય તરફ લઈ જાવ.

આ બોર્ડ પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીના અભ્યાસક્રમ તૈયાર કરે છે તેમજ વર્ષની મુખ્ય 2 પરીક્ષાઓનું આયોજન પણ કરે છે.

Read More

જલદી કરજો….. CBSE 10મી-12મી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, લાસ્ટ ડેટ જાણો

CBSE Board Exam 2025 Registration : CBSE 10મી અને 12મી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 5 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બોર્ડે આ અંગે તમામ સંલગ્ન શાળાઓને પણ જાણ કરી છે.

Video : વિદ્યાર્થીઓના અભાવે અમદાવાદની 30 શાળાઓને લાગશે તાળા ! ગુજરાત બોર્ડ છોડી CBSC તરફ વળ્યા લોકો

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 30 શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ CBSCનો ક્રેઝ વધતા ગુજરાત બોર્ડની શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી બાળકો ન મળતાં શાળાઓને તાળા લાગાવવાનો વારો આવ્યો છે.

NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?

NCERT Class 12th New Textbook : NCERT 12માના પોલિટિકલ સાયન્સના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ ત્રણ ગુંબજનું માળખું આવ્યું છે. નવા પુસ્તકમાં રામ મંદિર આંદોલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">