Union budget 2024 : કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ આપી પ્રતિક્રિયા, જાણો

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ પ્રતિક્રિયા આપી છે.

Union budget 2024 : કેન્દ્રિય બજેટને લઈ ગીફ્ટ સિટીના MD અને ગ્રુપના CEO તપન રે એ આપી પ્રતિક્રિયા, જાણો
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 11:33 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ 40 થી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેને નાબૂદ કરવામાં આવી રહ્યો હોવાનું પણ કહ્યું છે.

આવકવેરા અંગે સરકારે મોટી જાહેરાત કરી

રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સને ઘટાડવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતુ કે, આપણી વિકાસની જરુરિયાતોને માટે વિદેશી મૂડીને આકર્ષવા માટે, તેઓ વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સના દરને 40 થી ઘટાડીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આવકવેરા અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આનો ફાયદો ફક્ત નવા ટેક્સ સિસ્ટમમાં હોય તેવા લોકોને જ મળશે.

“કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકોનું સર્જન કરશે”

કેન્દ્રિય બજેટ  2024 વિશે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે ની પ્રતિક્રિયા આપી હતી તેમને કહ્યું કે કેન્દ્રિય બજેટ 2024 ગિફ્ટ આઇએફએસસી માટે ઘણાં નોંધપાત્ર વિકાસ પ્રસ્તુત કરે છે. રિટેઇલ ફંડ્સ અને ઇટીએફ માટે કર-કાર્યક્ષમ પ્રણાલીની જાહેરાત ગિફ્ટ સિટીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકોનું સર્જન કરશે. આ પહેલથી ભારતમાં એનઆરઆઇ અને વિદેશી રિટેઇલ રોકાણકારોનું રોકાણ આકર્ષિત થવાની આશા છે. અમે ગિફ્ટ સિટીને ખરા અર્થમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર બનવામાં નિરંતર સહયોગ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના આભારી છીએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘પર્યટન હંમેશાથી આપણી સભ્યતાનો એક ભાગ રહ્યું છે. ભારતને વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારની તકો ઉભી કરશે અને અન્ય ક્ષેત્રોમાં પણ તકો ખોલશે. હું દરખાસ્ત કરું છું કે બિહારમાં રાજગીર અને નાલંદા માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવશે. અમે કુદરતી સૌંદર્ય, મંદિરો, શિલ્પો, મનોહર લેન્ડસ્કેપ્સ, વન્યજીવ અભયારણ્યો અને પ્રાચીન દરિયાકિનારા ધરાવતા ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપીશું.

ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત

આ વખતના બજેટમાં સરકારે નાલંદાને ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત કરી છે. પટનાથી બની રહેલો એક્સપ્રેસ વે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે, કારણ કે બિહાર આવતા 41% પ્રવાસીઓ ચોક્કસપણે પટના જાય છે અને બોધગયા વિદેશી પ્રવાસીઓ માટે સૌથી પ્રિય સ્થાનોમાંથી એક છે, જેના પર સરકાર પણ કામ કરશે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ 2024 રજૂ કર્યું છે.નિર્મલા સીતારમણે કાશી વિશ્વનાથ મંદિરના મોડલ પર વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરમાં વિકાસના સમર્થનને પ્રોત્સાહન આપ્યું છે.

આ પણ વાંચો: બજેટના વિરોધમાં ઈન્ડિયા બ્લોકના સાંસદ આવતીકાલે કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો કરશે બહિષ્કાર!

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">