AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 1 મેના દિવસે ટ્રેડર્સ સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરી શકશે ? જાણો 1 મે પર સ્ટોક માર્કેટ બંધ રહેશે કે ચાલુ

1 મે મહારાષ્ટ્ર માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે શાળાઓથી લઈને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે છે. એવાં હવે સવાલ એ છે કે, 1 મેના રોજ શું સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?

| Updated on: Apr 30, 2025 | 7:03 PM
1 મે, 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરીને બે અલગ રાજ્ય બનાવવામાં આવ્યા હતા. બસ આ યાદમાં જ મહારાષ્ટ્ર દર વર્ષે 1 મેના રોજ ‘મહારાષ્ટ્ર દિવસ’ ઉજવે છે. આ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની નવી રચના કરવામાં આવી હતી.

1 મે, 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરીને બે અલગ રાજ્ય બનાવવામાં આવ્યા હતા. બસ આ યાદમાં જ મહારાષ્ટ્ર દર વર્ષે 1 મેના રોજ ‘મહારાષ્ટ્ર દિવસ’ ઉજવે છે. આ દિવસે મહારાષ્ટ્ર રાજ્યની નવી રચના કરવામાં આવી હતી.

1 / 6
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 1 મેના રોજ જાહેર રજા હોય છે. બેંકો, સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓ બંધ રાખવામાં આવે છે. એવામાં હવે સવાલ એ છે કે શું શેરબજાર બંધ રહેશે કે ચાલુ?

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 1 મેના રોજ જાહેર રજા હોય છે. બેંકો, સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓ બંધ રાખવામાં આવે છે. એવામાં હવે સવાલ એ છે કે શું શેરબજાર બંધ રહેશે કે ચાલુ?

2 / 6
1 મેના રોજ શેરબજાર પણ બંધ જ રહેશે. જેનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે ‘મહારાષ્ટ્ર દિવસ’ ઉજવાય છે અને એમાંય બીજું કે, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ સાથે આવે છે.

1 મેના રોજ શેરબજાર પણ બંધ જ રહેશે. જેનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે ‘મહારાષ્ટ્ર દિવસ’ ઉજવાય છે અને એમાંય બીજું કે, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ સાથે આવે છે.

3 / 6
બંને સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે. આ સિવાય આવતીકાલે સ્ટોક્સ, ડેરિવેટિવ્ઝ અથવા સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ અથવા સેટલમેન્ટ કરવામાં આવશે નહી.

બંને સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંધ રહેશે. આ સિવાય આવતીકાલે સ્ટોક્સ, ડેરિવેટિવ્ઝ અથવા સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ (SLB) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ અથવા સેટલમેન્ટ કરવામાં આવશે નહી.

4 / 6
ગુરુવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંધ રહેશે. જો કે, ત્યારબાદ ટ્રેડિંગ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી શરૂ રહેશે.

ગુરુવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) બંધ રહેશે. જો કે, ત્યારબાદ ટ્રેડિંગ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી શરૂ રહેશે.

5 / 6
ડોમેસ્ટિક (સ્થાનિક) ઇક્વિટીમાં શુક્રવારે 2 મે 2025ના રોજથી ટ્રેડિંગ કામગીરી ફરી શરૂ થઈ જશે. 2025માં શેરબજારની આગામી રજાઓમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસનો અને 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો સમાવેશ થાય છે.

ડોમેસ્ટિક (સ્થાનિક) ઇક્વિટીમાં શુક્રવારે 2 મે 2025ના રોજથી ટ્રેડિંગ કામગીરી ફરી શરૂ થઈ જશે. 2025માં શેરબજારની આગામી રજાઓમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસનો અને 27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીનો સમાવેશ થાય છે.

6 / 6

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
માવઠાને કારણે થયેલા પાક નુકસાનીનો કરાશે સર્વે- રાઘવજી પટેલ
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
કાર્બાઈડથી ફળો પકવનારા સામે FSSAI કરશે દંડનિય કાર્યવાહી- Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતના દાહોદમાં ફરી દેખાયો વાઘ -જુઓ Video
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">