વિશ્વનું સૌથી ધનિક પરિવાર કોણ છે? તેની સંપત્તિના આંકડા સાંભળી તમારી આંખો થઇ જશે પહોળી!

જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક લોકોની વાત થાય છે ત્યારે લોકો વ્યક્તિ વિશે વાત કરે છે. વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે એલોન મસ્કનું નામ લેવામાં આવે છે તો દેશમાંક્યારેક મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 7:22 AM
જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક લોકોની વાત થાય છે ત્યારે લોકો વ્યક્તિ વિશે વાત કરે છે. વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે એલોન મસ્કનું નામ લેવામાં આવે છે તો દેશમાંક્યારેક મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે.

જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક લોકોની વાત થાય છે ત્યારે લોકો વ્યક્તિ વિશે વાત કરે છે. વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે એલોન મસ્કનું નામ લેવામાં આવે છે તો દેશમાંક્યારેક મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે.

1 / 6
પરંતુ શું તમે દુનિયાના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો? આ પરિવારની સંપત્તિ એટલી બધી છે કે એલોન મસ્ક અને મુકેશ અંબાણી દૌલતના મામલે તેમનાથી દૂર-દૂર સુધી નજરે પડતા નથી

પરંતુ શું તમે દુનિયાના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો? આ પરિવારની સંપત્તિ એટલી બધી છે કે એલોન મસ્ક અને મુકેશ અંબાણી દૌલતના મામલે તેમનાથી દૂર-દૂર સુધી નજરે પડતા નથી

2 / 6
 દુનિયાનો સૌથી ધનિક પરિવાર 'નાહયાન રોયલ ફેમિલી' છે. અબુધાબીના અમીરાતનો શાહી પરિવાર એટલે કે ‘નાહયાન પરિવાર’ વર્ષ 2023માં વિશ્વનો સૌથી ધનિક પરિવાર બન્યો છે. નાહયાન પરિવારે વોલમાર્ટ પરિવારને પણ પાછળ છોડી દીધો જે સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં સ્થાન મેળવ્યું હતું.

દુનિયાનો સૌથી ધનિક પરિવાર 'નાહયાન રોયલ ફેમિલી' છે. અબુધાબીના અમીરાતનો શાહી પરિવાર એટલે કે ‘નાહયાન પરિવાર’ વર્ષ 2023માં વિશ્વનો સૌથી ધનિક પરિવાર બન્યો છે. નાહયાન પરિવારે વોલમાર્ટ પરિવારને પણ પાછળ છોડી દીધો જે સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં સ્થાન મેળવ્યું હતું.

3 / 6
નાહયાન પરિવાર પાસે અઢળક સંપત્તિ છે. નાહયાન પરિવારની સંપત્તિ 305 અબજ ડોલર એટલેકે લગભગ 25.38 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે વોલમાર્ટ પરિવારની સંપત્તિ 232.2 અબજ ડોલર મુજબ લગભગ 19.31 લાખ કરોડ રૂપિયા છે.

નાહયાન પરિવાર પાસે અઢળક સંપત્તિ છે. નાહયાન પરિવારની સંપત્તિ 305 અબજ ડોલર એટલેકે લગભગ 25.38 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે વોલમાર્ટ પરિવારની સંપત્તિ 232.2 અબજ ડોલર મુજબ લગભગ 19.31 લાખ કરોડ રૂપિયા છે.

4 / 6
તે જ સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની સંપત્તિ વિષે વાત કરવામાં આવે તો તેમની પાસે માત્ર 222 અબજ ડોલર એટલેકે લગભગ 18.46 લાખ કરોડ રૂપિયા છે.

તે જ સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની સંપત્તિ વિષે વાત કરવામાં આવે તો તેમની પાસે માત્ર 222 અબજ ડોલર એટલેકે લગભગ 18.46 લાખ કરોડ રૂપિયા છે.

5 / 6
નાહયાન પરિવારના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ છે. લોકો તેને સામાન્ય રીતે MBZ નામથી ઓળખે છે. તાજેતરમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 દરમિયાન, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન PM નરેન્દ્ર મોદીના વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે રોડ શો પણ કર્યો હતો.

નાહયાન પરિવારના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ છે. લોકો તેને સામાન્ય રીતે MBZ નામથી ઓળખે છે. તાજેતરમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 દરમિયાન, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન PM નરેન્દ્ર મોદીના વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે રોડ શો પણ કર્યો હતો.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">