AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Water Day: એક નળમાંથી ટપકતું પાણી રોકવામાં આવે તો વાર્ષિક બચાવી શકાય છે એક લાખ લિટર પાણી, જાણો આવા રસપ્રદ તથ્યો

આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:11 PM
Share
દેશમાં સરેરાશ એક વ્યક્તિ દરરોજ 45 લિટર પાણીનો બગાડ (Water Wastage) કરે છે. આ તેની દૈનિક જરૂરિયાતના 30 ટકા છે. એટલે કે એક વ્યક્તિને દરરોજ સરેરાશ 135 લિટર પાણીની જરૂર પડે છે. આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. આ અવસર પર જાણીએ પાણી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો.

દેશમાં સરેરાશ એક વ્યક્તિ દરરોજ 45 લિટર પાણીનો બગાડ (Water Wastage) કરે છે. આ તેની દૈનિક જરૂરિયાતના 30 ટકા છે. એટલે કે એક વ્યક્તિને દરરોજ સરેરાશ 135 લિટર પાણીની જરૂર પડે છે. આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. આ અવસર પર જાણીએ પાણી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો.

1 / 5
નળમાંથી ટપકતું પાણી પણ જળસંકટને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો નળમાંથી ટપકતું પાણી પણ બંધ કરવામાં આવે તો એક વર્ષમાં તે નળમાંથી એક લાખ લીટર પાણી બચાવી શકાય છે. આટલા પાણીથી સેંકડો ટાંકીઓ ભરી શકાય છે. તેથી જ કહેવાય છે કે જળસંકટને રોકવા માટે એક એક પાણીનું ટીપું મહત્વનું છે.

નળમાંથી ટપકતું પાણી પણ જળસંકટને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો નળમાંથી ટપકતું પાણી પણ બંધ કરવામાં આવે તો એક વર્ષમાં તે નળમાંથી એક લાખ લીટર પાણી બચાવી શકાય છે. આટલા પાણીથી સેંકડો ટાંકીઓ ભરી શકાય છે. તેથી જ કહેવાય છે કે જળસંકટને રોકવા માટે એક એક પાણીનું ટીપું મહત્વનું છે.

2 / 5
પાણીનો બગાડ થવાનું એક મુખ્ય કારણ નહાતી વખતે હાઈફ્લો શાવરનો ઉપયોગ છે. જો તમે ન્હાતી વખતે લો ફ્લો શાવરનો ઉપયોગ કરો છો તો પાણીની ઘણી હદ સુધી બચત કરી શકાય છે. હાઇ ફ્લો શાવર સાથે સ્નાન કરતી વખતે, પ્રતિ મિનિટ 50 લિટર પાણી અને ઓછા પ્રવાહમાં માત્ર 30 લીટર આવે છે. આ રીતે પાણીની બચત થાય છે.

પાણીનો બગાડ થવાનું એક મુખ્ય કારણ નહાતી વખતે હાઈફ્લો શાવરનો ઉપયોગ છે. જો તમે ન્હાતી વખતે લો ફ્લો શાવરનો ઉપયોગ કરો છો તો પાણીની ઘણી હદ સુધી બચત કરી શકાય છે. હાઇ ફ્લો શાવર સાથે સ્નાન કરતી વખતે, પ્રતિ મિનિટ 50 લિટર પાણી અને ઓછા પ્રવાહમાં માત્ર 30 લીટર આવે છે. આ રીતે પાણીની બચત થાય છે.

3 / 5
'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

4 / 5
છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">