શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધું લટકે છે, આ તેની પાછળનું કારણ છે

તમે જ્યારે પણ ચામાચીડિયાને જોયા હશે, ત્યારે તેઓ ઊંધા સૂતા જોવા મળશે. એટલે કે, તેમનું માથું નીચું છે અને પંજા દ્વારા તેઓ કોઈપણ વસ્તુને પકડીને સૂતા રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:04 PM
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે થોડીવાર માટે તમને ઊંધા થઈ જાવ તો સ્થિતિ બગડી જાય છે, તો પછી ચામાચીડિયા આવું કેમ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધા લટકતા રહે છે અને તેમને ઊંધુ લટકવામાં કેમ કોઈ સમસ્યા નથી થતી?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે થોડીવાર માટે તમને ઊંધા થઈ જાવ તો સ્થિતિ બગડી જાય છે, તો પછી ચામાચીડિયા આવું કેમ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શા માટે ચામાચીડિયા હંમેશા ઊંધા લટકતા રહે છે અને તેમને ઊંધુ લટકવામાં કેમ કોઈ સમસ્યા નથી થતી?

1 / 5
દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે. ચામાચીડિયાના સ્નાયુઓ ઉલટું કામ કરે છે-  જેમ કે ચામાચીડિયાની પીઠ અને પંજા સ્નાયુઓની વિરુદ્ધ કામ કરે છે.

દુનિયાભરમાં મળી આવતી ચામાચિડીયાની પ્રજાતિમાં મોટાભાગના બ્રાઉન અથવા કાળા રંગના હોય છે. ચામાચીડિયાના સ્નાયુઓ ઉલટું કામ કરે છે- જેમ કે ચામાચીડિયાની પીઠ અને પંજા સ્નાયુઓની વિરુદ્ધ કામ કરે છે.

2 / 5
જ્યારે કોઈ વ્યક્તિ ઊંધો લટકે છે ત્યારે તેના માથામાં લોહી બંધ થઈ જાય છે, તેના કારણે દરેક વ્યક્તિને થોડા સમય માટે ઊંધુ લટકવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ, ચામાચીડિયા સાથે તે એવું છે કે તેનું કદ ખૂબ નાનું છે અને લોહીનું પ્રમાણ પણ ઓછું હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિ ઊંધો લટકે છે ત્યારે તેના માથામાં લોહી બંધ થઈ જાય છે, તેના કારણે દરેક વ્યક્તિને થોડા સમય માટે ઊંધુ લટકવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ, ચામાચીડિયા સાથે તે એવું છે કે તેનું કદ ખૂબ નાનું છે અને લોહીનું પ્રમાણ પણ ઓછું હોય છે.

3 / 5
આ કારણે, જ્યારે તેમનું હૃદય ઊંધુ હોય ત્યારે પણ તે રક્ત પરિભ્રમણને જાળવી રાખવામાં મદદ કરે છે. અમેરિકા રેડ ક્રોસ અનુસાર, જો આપણે માનવ શરીરની વાત કરીએ, તો માણસમાં 2 ગેલન એટલે કે લગભગ 7.5 લીટર લોહી હોય છે.

આ કારણે, જ્યારે તેમનું હૃદય ઊંધુ હોય ત્યારે પણ તે રક્ત પરિભ્રમણને જાળવી રાખવામાં મદદ કરે છે. અમેરિકા રેડ ક્રોસ અનુસાર, જો આપણે માનવ શરીરની વાત કરીએ, તો માણસમાં 2 ગેલન એટલે કે લગભગ 7.5 લીટર લોહી હોય છે.

4 / 5
નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર, ચામાચીડિયા ખૂબ જ હળવા હોય છે, તેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં બહુ તકલીફ પડતી નથી. આ કારણે ચામાચીડિયા પોતાની જાતને ઊંધું રાખી શકે છે અને પોતાની ખાસ રીતે સૂવાને કારણે તેઓ સારી રીતે ઉડી પણ શકે છે. ચામાચીડિયા ઊંધુ લટકીને મરી જાય તો પણ મૃત્યુ પછી પણ ઊંધુ જ રહે છે.

નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર, ચામાચીડિયા ખૂબ જ હળવા હોય છે, તેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં બહુ તકલીફ પડતી નથી. આ કારણે ચામાચીડિયા પોતાની જાતને ઊંધું રાખી શકે છે અને પોતાની ખાસ રીતે સૂવાને કારણે તેઓ સારી રીતે ઉડી પણ શકે છે. ચામાચીડિયા ઊંધુ લટકીને મરી જાય તો પણ મૃત્યુ પછી પણ ઊંધુ જ રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">