AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાનની બારીમાં બનાવેલું આ નાનકડું કાણું છે કામનું, તે શા માટે હોય છે જાણો છો?

Why airplane windows have tiny holes: હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું જોયું હશે. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો, શું છે તેનું કાર્ય?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:48 AM
Share
વિમાનમાં બેઠેલા મુસાફરો વિન્ડો સીટ પર બેસવાનું પસંદ કરે છે. હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું (Bleed hole)જોશો. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવે છે?

વિમાનમાં બેઠેલા મુસાફરો વિન્ડો સીટ પર બેસવાનું પસંદ કરે છે. હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું (Bleed hole)જોશો. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવે છે?

1 / 5
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, વિન્ડોમાં આ હોલનું કનેક્શન મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. જ્યારે વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડે છે ત્યારે હવાનું દબાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. મુસાફરોને જોખમથી બચાવવા માટે આ છિદ્ર આપવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે?

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, વિન્ડોમાં આ હોલનું કનેક્શન મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. જ્યારે વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડે છે ત્યારે હવાનું દબાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. મુસાફરોને જોખમથી બચાવવા માટે આ છિદ્ર આપવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે?

2 / 5
હવાઈ ​​મુસાફરી કરતી વખતે પ્લેનની બહાર હવાનું દબાણ ઘટે છે, પરંતુ મુસાફરો માટે અંદર હવાનું દબાણ ઊંચું રાખવું જરૂરી છે. જ્યારે આવું થાય ત્યારે જ મુસાફરો સરળતાથી શ્વાસ લઈ શકે છે. બારી પરનું આ બ્લીડ હોલ હવાનું દબાણ જાળવવામાં મદદ કરે છે.

હવાઈ ​​મુસાફરી કરતી વખતે પ્લેનની બહાર હવાનું દબાણ ઘટે છે, પરંતુ મુસાફરો માટે અંદર હવાનું દબાણ ઊંચું રાખવું જરૂરી છે. જ્યારે આવું થાય ત્યારે જ મુસાફરો સરળતાથી શ્વાસ લઈ શકે છે. બારી પરનું આ બ્લીડ હોલ હવાનું દબાણ જાળવવામાં મદદ કરે છે.

3 / 5
જ્યારે દબાણ આટલું વધારે હોય ત્યારે બારીઓ કેમ ફાટતી નથી? આ પ્રશ્નનો જવાબ વિન્ડોની રચનામાં રહેલો છે. વિન્ડો બનાવતી વખતે ત્રણ લેયરમાં કાચ લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સંજોગોમાં આ વિન્ડો તૂટી ન જાય. એરક્રાફ્ટની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોવાને કારણે વિન્ડો પર દબાણ હોવાથી તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.

જ્યારે દબાણ આટલું વધારે હોય ત્યારે બારીઓ કેમ ફાટતી નથી? આ પ્રશ્નનો જવાબ વિન્ડોની રચનામાં રહેલો છે. વિન્ડો બનાવતી વખતે ત્રણ લેયરમાં કાચ લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સંજોગોમાં આ વિન્ડો તૂટી ન જાય. એરક્રાફ્ટની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોવાને કારણે વિન્ડો પર દબાણ હોવાથી તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.

4 / 5
જો આ છિદ્ર હાજર ન હોય, તો બારીના કાચ તૂટી શકે છે. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, મુસાફરોની સલામત મુસાફરીમાં આ છિદ્રની મહત્વની ભૂમિકા છે. તેના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

જો આ છિદ્ર હાજર ન હોય, તો બારીના કાચ તૂટી શકે છે. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, મુસાફરોની સલામત મુસાફરીમાં આ છિદ્રની મહત્વની ભૂમિકા છે. તેના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

5 / 5
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">