Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાનની બારીમાં બનાવેલું આ નાનકડું કાણું છે કામનું, તે શા માટે હોય છે જાણો છો?

Why airplane windows have tiny holes: હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું જોયું હશે. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો, શું છે તેનું કાર્ય?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:48 AM
વિમાનમાં બેઠેલા મુસાફરો વિન્ડો સીટ પર બેસવાનું પસંદ કરે છે. હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું (Bleed hole)જોશો. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવે છે?

વિમાનમાં બેઠેલા મુસાફરો વિન્ડો સીટ પર બેસવાનું પસંદ કરે છે. હવાઈ ​​મુસાફરી કરતી વખતે, કોઈક સમયે, તમારી નજર તેની બારી પર ગઈ હશે. તમે વિન્ડોની નીચેના ભાગમાં એક નાનું કાણું (Bleed hole)જોશો. ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્ર શા માટે આપવામાં આવે છે. જાણો આવું કેમ કરવામાં આવે છે?

1 / 5
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, વિન્ડોમાં આ હોલનું કનેક્શન મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. જ્યારે વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડે છે ત્યારે હવાનું દબાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. મુસાફરોને જોખમથી બચાવવા માટે આ છિદ્ર આપવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે?

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, વિન્ડોમાં આ હોલનું કનેક્શન મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. જ્યારે વિમાન હજારો ફૂટની ઊંચાઈએ ઉડે છે ત્યારે હવાનું દબાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. મુસાફરોને જોખમથી બચાવવા માટે આ છિદ્ર આપવામાં આવ્યું છે. આગળની સ્લાઈડ્સમાં જાણો કેવી રીતે કામ કરે છે?

2 / 5
હવાઈ ​​મુસાફરી કરતી વખતે પ્લેનની બહાર હવાનું દબાણ ઘટે છે, પરંતુ મુસાફરો માટે અંદર હવાનું દબાણ ઊંચું રાખવું જરૂરી છે. જ્યારે આવું થાય ત્યારે જ મુસાફરો સરળતાથી શ્વાસ લઈ શકે છે. બારી પરનું આ બ્લીડ હોલ હવાનું દબાણ જાળવવામાં મદદ કરે છે.

હવાઈ ​​મુસાફરી કરતી વખતે પ્લેનની બહાર હવાનું દબાણ ઘટે છે, પરંતુ મુસાફરો માટે અંદર હવાનું દબાણ ઊંચું રાખવું જરૂરી છે. જ્યારે આવું થાય ત્યારે જ મુસાફરો સરળતાથી શ્વાસ લઈ શકે છે. બારી પરનું આ બ્લીડ હોલ હવાનું દબાણ જાળવવામાં મદદ કરે છે.

3 / 5
જ્યારે દબાણ આટલું વધારે હોય ત્યારે બારીઓ કેમ ફાટતી નથી? આ પ્રશ્નનો જવાબ વિન્ડોની રચનામાં રહેલો છે. વિન્ડો બનાવતી વખતે ત્રણ લેયરમાં કાચ લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સંજોગોમાં આ વિન્ડો તૂટી ન જાય. એરક્રાફ્ટની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોવાને કારણે વિન્ડો પર દબાણ હોવાથી તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.

જ્યારે દબાણ આટલું વધારે હોય ત્યારે બારીઓ કેમ ફાટતી નથી? આ પ્રશ્નનો જવાબ વિન્ડોની રચનામાં રહેલો છે. વિન્ડો બનાવતી વખતે ત્રણ લેયરમાં કાચ લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સંજોગોમાં આ વિન્ડો તૂટી ન જાય. એરક્રાફ્ટની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોવાને કારણે વિન્ડો પર દબાણ હોવાથી તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે.

4 / 5
જો આ છિદ્ર હાજર ન હોય, તો બારીના કાચ તૂટી શકે છે. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, મુસાફરોની સલામત મુસાફરીમાં આ છિદ્રની મહત્વની ભૂમિકા છે. તેના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

જો આ છિદ્ર હાજર ન હોય, તો બારીના કાચ તૂટી શકે છે. મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તેથી, મુસાફરોની સલામત મુસાફરીમાં આ છિદ્રની મહત્વની ભૂમિકા છે. તેના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">