AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phoneને રિસ્ટાર્ટ કરવાથી શું થાય છે? 99% લોકો નથી જાણતા કારણ

ફોનને થોડા કલાક માટે બંધ કરીને રિસ્ટાર્ટ કરવાના ઘણા ફાયદા છે, જે તમારા ફોનના પ્રદર્શનને સુધારવામાં મદદ કરી શકે છે. જેમ તમને કામ કરતી વખતે દર અઠવાડિયે બ્રેકની જરૂર હોય છે, તેમ તમારા ફોનને પણ દર અઠવાડિયે ઓછામાં ઓછો એક બ્રેકની જરૂર હોય છે.

| Updated on: Nov 04, 2025 | 9:55 AM
Share
તમે વર્ષોથી તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હશો, પરંતુ ઘણા લોકો જે વર્ષોથી તેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ તેમના ફોનને રીસ્ટાર્ટ કરવાના ફાયદાઓ જાણતા નહીં હોય. તમારા ફોનને થોડા કલાક માટે બંધ કરીને રિસ્ટાર્ટ કરવાના ઘણા ફાયદા છે, જે તમારા ફોનના પ્રદર્શનને સુધારવામાં મદદ કરી શકે છે. જેમ તમને કામ કરતી વખતે દર અઠવાડિયે બ્રેકની જરૂર હોય છે, તેમ તમારા ફોનને પણ દર અઠવાડિયે ઓછામાં ઓછો એક બ્રેકની જરૂર હોય છે.

તમે વર્ષોથી તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હશો, પરંતુ ઘણા લોકો જે વર્ષોથી તેનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ તેમના ફોનને રીસ્ટાર્ટ કરવાના ફાયદાઓ જાણતા નહીં હોય. તમારા ફોનને થોડા કલાક માટે બંધ કરીને રિસ્ટાર્ટ કરવાના ઘણા ફાયદા છે, જે તમારા ફોનના પ્રદર્શનને સુધારવામાં મદદ કરી શકે છે. જેમ તમને કામ કરતી વખતે દર અઠવાડિયે બ્રેકની જરૂર હોય છે, તેમ તમારા ફોનને પણ દર અઠવાડિયે ઓછામાં ઓછો એક બ્રેકની જરૂર હોય છે.

1 / 6
ફોનને થોડા સમય માટે બંધ કરવાથી તમારા ફોનન ઘણા ફાયદા થાય છે જો તમે પણ આ નથી જાણતા તો ચાલો અહીં સમજીએ.

ફોનને થોડા સમય માટે બંધ કરવાથી તમારા ફોનન ઘણા ફાયદા થાય છે જો તમે પણ આ નથી જાણતા તો ચાલો અહીં સમજીએ.

2 / 6
સ્પીડ અને પર્ફોર્મન્સ બૂસ્ટ: તમારા ફોનને એક દિવસ કે પછી 2-3 કલાક માટે બંધ કરીને રિસ્ટાર્ટ કરવાનો ફાયદો એ છે કે તે રેમ સાફ કરે છે. આનો અર્થ એ છે કે રેમમાં સંગ્રહિત બધું દૂર થઈ જાય છે. જો તમે કોઈ એપ બંધ કરો છો, તો પણ તે બેકગ્રાઉન્ડમાં ચાલતી રહી શકે છે, જેના કારણે ફોનની રેમ ભરાઈ જાય છે અને ધીમી પડી જાય છે. તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી રેમમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી વસ્તુઓ બંધ થઈ જાય છે, જેનાથી ફોનની સ્પીડ અને પર્ફોર્મન્સમાં વધારો થાય છે.

સ્પીડ અને પર્ફોર્મન્સ બૂસ્ટ: તમારા ફોનને એક દિવસ કે પછી 2-3 કલાક માટે બંધ કરીને રિસ્ટાર્ટ કરવાનો ફાયદો એ છે કે તે રેમ સાફ કરે છે. આનો અર્થ એ છે કે રેમમાં સંગ્રહિત બધું દૂર થઈ જાય છે. જો તમે કોઈ એપ બંધ કરો છો, તો પણ તે બેકગ્રાઉન્ડમાં ચાલતી રહી શકે છે, જેના કારણે ફોનની રેમ ભરાઈ જાય છે અને ધીમી પડી જાય છે. તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી રેમમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી વસ્તુઓ બંધ થઈ જાય છે, જેનાથી ફોનની સ્પીડ અને પર્ફોર્મન્સમાં વધારો થાય છે.

3 / 6
કનેક્ટિવિટી સમસ્યાઓ દૂર કરે: જો તમે Wi-Fi, બ્લૂટૂથ અથવા સેલ્યુલર ડેટા કનેક્ટિવિટીમાં સમસ્યા અનુભવી રહ્યા છો, તો તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી ઘણીવાર સમસ્યા હલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારા ફોનને Wi-Fi સાથે કનેક્ટ કર્યો છે, પરંતુ ઇન્ટરનેટ હજુ પણ કામ કરતું નથી. ઘણા લોકોને લાગે છે કે તે Wi-Fi સમસ્યા છે, પરંતુ ક્યારેક બીજા ફોનના હોટસ્પોટ સાથે કનેક્ટ થવાથી પણ ફોન કામ કરી શકતો નથી. ફોનને રીસ્ટાર્ટ કરીને આ કનેક્ટિવિટી સમસ્યાને ઉકેલી શકાય છે.

કનેક્ટિવિટી સમસ્યાઓ દૂર કરે: જો તમે Wi-Fi, બ્લૂટૂથ અથવા સેલ્યુલર ડેટા કનેક્ટિવિટીમાં સમસ્યા અનુભવી રહ્યા છો, તો તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાથી ઘણીવાર સમસ્યા હલ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારા ફોનને Wi-Fi સાથે કનેક્ટ કર્યો છે, પરંતુ ઇન્ટરનેટ હજુ પણ કામ કરતું નથી. ઘણા લોકોને લાગે છે કે તે Wi-Fi સમસ્યા છે, પરંતુ ક્યારેક બીજા ફોનના હોટસ્પોટ સાથે કનેક્ટ થવાથી પણ ફોન કામ કરી શકતો નથી. ફોનને રીસ્ટાર્ટ કરીને આ કનેક્ટિવિટી સમસ્યાને ઉકેલી શકાય છે.

4 / 6
ફોન હેંગ થવાની સમસ્યા દૂર થાય : જો તમારો ફોન વધુ પડતો હેંગ થઈ રહ્યો હોય, તો તેને રીસ્ટાર્ટ કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમારો ફોન હેંગ થઈ રહ્યો હોય, તો તેનું કારણ નક્કી કરો અને સમસ્યાનું નિરાકરણ કરો.

ફોન હેંગ થવાની સમસ્યા દૂર થાય : જો તમારો ફોન વધુ પડતો હેંગ થઈ રહ્યો હોય, તો તેને રીસ્ટાર્ટ કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે. જો તમારો ફોન હેંગ થઈ રહ્યો હોય, તો તેનું કારણ નક્કી કરો અને સમસ્યાનું નિરાકરણ કરો.

5 / 6
તમારે તમારા ફોનને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ?: નિષ્ણાતો કહે છે કે તમારા ફોનને સરળતાથી ચાલતો રાખવા માટે, તમારે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત રીસ્ટાર્ટ કરવો જોઈએ. જ્યારે મોબાઇલ કોમ્યુનિકેશન કંપની T-Mobile અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત iPhones અને Android સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે, ત્યારે મોટી મોબાઇલ કંપની Samsung તેના Galaxy ફોનને દરરોજ રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે.

તમારે તમારા ફોનને કેટલી વાર રીસ્ટાર્ટ કરવો જોઈએ?: નિષ્ણાતો કહે છે કે તમારા ફોનને સરળતાથી ચાલતો રાખવા માટે, તમારે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત રીસ્ટાર્ટ કરવો જોઈએ. જ્યારે મોબાઇલ કોમ્યુનિકેશન કંપની T-Mobile અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત iPhones અને Android સ્માર્ટફોનને રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે, ત્યારે મોટી મોબાઇલ કંપની Samsung તેના Galaxy ફોનને દરરોજ રીસ્ટાર્ટ કરવાની ભલામણ કરે છે.

6 / 6

ઘર પર લગાવેલ ડિશના કારણે TVમાં વારંવાર આવી રહ્યું છે “નો સિગ્નલ”? તો કરો બસ આટલું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">