AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પત્ની ઘરેણા લઈને પતિનું ઘર છોડે તો પતિ શું કરી શકે? જાણો કાયદો શું કહે છે

ઘણા વખત દાંપત્ય જીવનમાં મતભેદ, ઝગડા કે તણાવના કારણે પત્ની પતિનું ઘર છોડીને માતાપિતા કે અન્ય જગ્યાએ જઈને રહેતી હોય છે. પરંતુ જો પત્ની સાથે ઘરેણા (jewellery), રોકડ કે અન્ય કિંમતી વસ્તુઓ લઈ જાય તો એ સ્થિતિમાં પતિ માટે શું કાયદાકીય પગલાં ઉપલબ્ધ છે તે જાણવું જરૂરી છે.

| Updated on: Nov 08, 2025 | 7:01 AM
Share
ઘણા વખત દાંપત્ય જીવનમાં મતભેદ, ઝગડા કે તણાવના કારણે પત્ની પતિનું ઘર છોડીને માતાપિતા કે અન્ય જગ્યાએ જઈને રહેતી હોય છે. પરંતુ જો પત્ની સાથે ઘરેણા (jewellery), રોકડ કે અન્ય કિંમતી વસ્તુઓ લઈ જાય તો એ સ્થિતિમાં પતિ માટે શું કાયદાકીય પગલાં ઉપલબ્ધ છે તે જાણવું જરૂરી છે.

ઘણા વખત દાંપત્ય જીવનમાં મતભેદ, ઝગડા કે તણાવના કારણે પત્ની પતિનું ઘર છોડીને માતાપિતા કે અન્ય જગ્યાએ જઈને રહેતી હોય છે. પરંતુ જો પત્ની સાથે ઘરેણા (jewellery), રોકડ કે અન્ય કિંમતી વસ્તુઓ લઈ જાય તો એ સ્થિતિમાં પતિ માટે શું કાયદાકીય પગલાં ઉપલબ્ધ છે તે જાણવું જરૂરી છે.

1 / 8
ભારતીય કાયદા મુજબ લગ્ન દરમિયાન પત્નીને મળેલા ઘરેણા, રોકડ, ભેટ કે સંપત્તિને “સ્ત્રીધન” (Stridhan) કહેવાય છે. એ સ્ત્રીનો વ્યક્તિગત હક છે. પતિ કે સાસરિયાને એની પર કોઈ માલિકી હક નથી. જો પત્ની ઘરના અન્ય લોકોની મિલકત કે પરિવારની વસ્તુઓ લઈને જાય, તો એ મુદ્દે અલગ કાયદાકીય કાર્યવાહી શક્ય છે.

ભારતીય કાયદા મુજબ લગ્ન દરમિયાન પત્નીને મળેલા ઘરેણા, રોકડ, ભેટ કે સંપત્તિને “સ્ત્રીધન” (Stridhan) કહેવાય છે. એ સ્ત્રીનો વ્યક્તિગત હક છે. પતિ કે સાસરિયાને એની પર કોઈ માલિકી હક નથી. જો પત્ની ઘરના અન્ય લોકોની મિલકત કે પરિવારની વસ્તુઓ લઈને જાય, તો એ મુદ્દે અલગ કાયદાકીય કાર્યવાહી શક્ય છે.

2 / 8
પતિ કયા કાયદાકીય પગલાં લઈ શકે?: પોલીસ ફરિયાદ (Complaint to Police): જો પત્ની પતિ કે પરિવારની મિલકત, રોકડાં રુપિયા, ઘરેણા કે દસ્તાવેજ લઈને જાય અને પાછા ન આપે, તો પતિ ધારા 406 – Criminal Breach of Trust (IPC) હેઠળ ફરિયાદ કરી શકે છે.

પતિ કયા કાયદાકીય પગલાં લઈ શકે?: પોલીસ ફરિયાદ (Complaint to Police): જો પત્ની પતિ કે પરિવારની મિલકત, રોકડાં રુપિયા, ઘરેણા કે દસ્તાવેજ લઈને જાય અને પાછા ન આપે, તો પતિ ધારા 406 – Criminal Breach of Trust (IPC) હેઠળ ફરિયાદ કરી શકે છે.

3 / 8
સિવિલ કેસ (Civil Suit): પત્ની પાસે રહેલી મિલકત પર દાવો કરવા માટે પતિ નાગરિક કોર્ટમાં દાવો (civil suit for recovery) કરી શકે છે.

સિવિલ કેસ (Civil Suit): પત્ની પાસે રહેલી મિલકત પર દાવો કરવા માટે પતિ નાગરિક કોર્ટમાં દાવો (civil suit for recovery) કરી શકે છે.

4 / 8
મેડીએશન કે કાઉન્સેલિંગ (Mediation/Counselling): જો મામલો વ્યક્તિગત તણાવનો હોય તો પોલીસ કે ફેમિલી કોર્ટ મારફતે સમાધાનનો માર્ગ શોધી શકાય છે.

મેડીએશન કે કાઉન્સેલિંગ (Mediation/Counselling): જો મામલો વ્યક્તિગત તણાવનો હોય તો પોલીસ કે ફેમિલી કોર્ટ મારફતે સમાધાનનો માર્ગ શોધી શકાય છે.

5 / 8
ફેમિલી કોર્ટમાં અરજી: જો લગ્નજીવન તૂટી ગયું હોય, તો પતિ ફેમિલી કોર્ટમાં રિસ્ટિટ્યુશન ઓફ કોંઝ્યુગલ રાઈટ્સ (Section 9, Hindu Marriage Act) હેઠળ અરજી કરીને પત્નીને પાછી આવવા માટે વિનંતી કરી શકે છે.

ફેમિલી કોર્ટમાં અરજી: જો લગ્નજીવન તૂટી ગયું હોય, તો પતિ ફેમિલી કોર્ટમાં રિસ્ટિટ્યુશન ઓફ કોંઝ્યુગલ રાઈટ્સ (Section 9, Hindu Marriage Act) હેઠળ અરજી કરીને પત્નીને પાછી આવવા માટે વિનંતી કરી શકે છે.

6 / 8
પતિ માટે કાનૂની સાવચેતી: પત્ની સામે ખોટા આરોપ ન લગાવવા. દરેક વ્યવહારના પુરાવા (બિલ, બેંક ટ્રાન્ઝેક્શન, મેસેજ, વીડિયો વગેરે) સાચવવા. કોઈ પણ ફરિયાદ કરતાં પહેલાં લોયરનું માર્ગદર્શન લેવું જરૂરી છે.

પતિ માટે કાનૂની સાવચેતી: પત્ની સામે ખોટા આરોપ ન લગાવવા. દરેક વ્યવહારના પુરાવા (બિલ, બેંક ટ્રાન્ઝેક્શન, મેસેજ, વીડિયો વગેરે) સાચવવા. કોઈ પણ ફરિયાદ કરતાં પહેલાં લોયરનું માર્ગદર્શન લેવું જરૂરી છે.

7 / 8
પત્ની ઘરેણાં લઈને ઘર છોડે તે સ્થિતિમાં ભાવનાત્મક તણાવ ઉપરાંત કાનૂની મુશ્કેલી પણ ઉભી થઈ શકે છે. પરંતુ કાયદો બંને પક્ષોને રક્ષણ આપે છે — જો પત્ની પાસે ખરેખર પોતાનું સ્ત્રીધન છે, તો એને પાછું માગી શકાય નહીં; પરંતુ જો પરિવારની મિલકત લઈ ગઈ હોય તો પતિ કાયદેસર કાર્યવાહી કરી શકે છે. (All Image Credit: AI Whisk)

પત્ની ઘરેણાં લઈને ઘર છોડે તે સ્થિતિમાં ભાવનાત્મક તણાવ ઉપરાંત કાનૂની મુશ્કેલી પણ ઉભી થઈ શકે છે. પરંતુ કાયદો બંને પક્ષોને રક્ષણ આપે છે — જો પત્ની પાસે ખરેખર પોતાનું સ્ત્રીધન છે, તો એને પાછું માગી શકાય નહીં; પરંતુ જો પરિવારની મિલકત લઈ ગઈ હોય તો પતિ કાયદેસર કાર્યવાહી કરી શકે છે. (All Image Credit: AI Whisk)

8 / 8

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">