AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચાંદીના શોખીનો તૈયાર થઈ જાઓ.. ફરી એકવાર આવશે તૂફાની તેજી! હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો કારણ

હાલ ચાંદી કન્સોલિડેશન ફેઝમાં છે, જ્યાં મોટા ખેલાડીઓ સસ્તા ભાવે ખરીદી કરી રહ્યા છે. આ બાદ હવે ભાવ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે તેની પાછળ એક કારણ જવાબદાર છે.

| Updated on: Feb 19, 2026 | 8:42 PM
Share
ચાંદીમાં ફરી એક વખત તેજી આવવાની શક્યતા છે. હાલ ચાંદી થોડો સમય નીચેના તબક્કામાં એટલે કે કન્સોલિડેશન ફેઝમાં છે. આ દરમિયાન મોટા ખેલાડીઓ ધીમે ધીમે અને સસ્તા ભાવમાં રોજ થોડું થોડું ખરીદી કરી રહ્યા છે.

ચાંદીમાં ફરી એક વખત તેજી આવવાની શક્યતા છે. હાલ ચાંદી થોડો સમય નીચેના તબક્કામાં એટલે કે કન્સોલિડેશન ફેઝમાં છે. આ દરમિયાન મોટા ખેલાડીઓ ધીમે ધીમે અને સસ્તા ભાવમાં રોજ થોડું થોડું ખરીદી કરી રહ્યા છે.

1 / 6
આ જ બિગ મની પ્લેયર્સ આગળ જઈને ફરીથી ચાંદીમાં તેજી લાવશે. ત્યારબાદ જે લોકોએ હમણાં લગભગ 2.5 લાખની આસપાસ વેચાણ કર્યું છે, તે જ લોકો ફરી એક વખત ચાંદી ખરીદવા દોડતા જોવા મળશે.

આ જ બિગ મની પ્લેયર્સ આગળ જઈને ફરીથી ચાંદીમાં તેજી લાવશે. ત્યારબાદ જે લોકોએ હમણાં લગભગ 2.5 લાખની આસપાસ વેચાણ કર્યું છે, તે જ લોકો ફરી એક વખત ચાંદી ખરીદવા દોડતા જોવા મળશે.

2 / 6
મે 2025થી લઈને જાન્યુઆરી 2026 સુધી સતત 9 મહિના સુધી ચાંદીમાં મજબૂતી રહી. આ સમગ્ર સમયગાળામાં દર મહિને ચાંદીના ભાવ ઉપર જ જતા રહ્યા. પરંતુ 9 મહિના પછી પહેલી વખત ચાંદીમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો.

મે 2025થી લઈને જાન્યુઆરી 2026 સુધી સતત 9 મહિના સુધી ચાંદીમાં મજબૂતી રહી. આ સમગ્ર સમયગાળામાં દર મહિને ચાંદીના ભાવ ઉપર જ જતા રહ્યા. પરંતુ 9 મહિના પછી પહેલી વખત ચાંદીમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો.

3 / 6
એમસીએક્સ પર ચાંદીએ લગભગ 4,20,000 રૂપિયાનું ઓલ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ્યું હતું. ત્યારબાદ તેમાં ભારે ઘટાડો આવ્યો અને ભાવ ઘટીનેને અંદાજે 2,29,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા.

એમસીએક્સ પર ચાંદીએ લગભગ 4,20,000 રૂપિયાનું ઓલ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ્યું હતું. ત્યારબાદ તેમાં ભારે ઘટાડો આવ્યો અને ભાવ ઘટીનેને અંદાજે 2,29,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા.

4 / 6
હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાની કગાર પર છે અને ચાંદીમાં જે મંદી જોવા મળી છે, તેને કરેકશન તરીકે જોવામાં આવે છે. બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવી શક્યતા બની રહી છે કે આ ઘટાડા બાદ માર્ચ મહિનામાં ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી શકે.

હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાની કગાર પર છે અને ચાંદીમાં જે મંદી જોવા મળી છે, તેને કરેકશન તરીકે જોવામાં આવે છે. બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવી શક્યતા બની રહી છે કે આ ઘટાડા બાદ માર્ચ મહિનામાં ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી શકે.

5 / 6
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

ગુરુવારે શેરબજારમાં મોટો કડાકો, જાણો સૌથી મોટા 5 કારણો

ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">