AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss tips : વજન ઓછું નથી થઈ રહ્યું ? આ ઉપાયો અજમાવો અને જુઓ ચમત્કાર

જો તમારું વજન ઓછું નથી થઈ રહ્યું, તો મુખ્ય કારણ તમારો આહાર હોઈ શકે છે. વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક અત્યંત જરૂરી છે. જોકે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જે તમે ફોલો કરી તમારો વજન ઘટાડી શકો છો.

| Updated on: Feb 20, 2026 | 5:07 PM
Share
આજના સમયમાં વજન વધવું એક મોટી સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તે પ્રયાસ કરે, તેમ છતાં તેમનું વજન ઓછું થતું નથી.

આજના સમયમાં વજન વધવું એક મોટી સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તે પ્રયાસ કરે, તેમ છતાં તેમનું વજન ઓછું થતું નથી.

1 / 5
હકીકતમાં, વજન ઘટાડતી વખતે ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો થતી હોય છે. આ ભૂલોના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. અનેક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને દરરોજ કેટલીઘણી કેલરી લેવી જોઈએ.

હકીકતમાં, વજન ઘટાડતી વખતે ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો થતી હોય છે. આ ભૂલોના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. અનેક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને દરરોજ કેટલીઘણી કેલરી લેવી જોઈએ.

2 / 5
વિશેષ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ અંદાજે 1,800 કેલરી લેવી જોઈએ. જો વજન વધતું અટકાવવું હોય, તો તમારી દૈનિક કેલરીનું સેવન નિયંત્રિત કરવું જરૂરી છે.

વિશેષ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ અંદાજે 1,800 કેલરી લેવી જોઈએ. જો વજન વધતું અટકાવવું હોય, તો તમારી દૈનિક કેલરીનું સેવન નિયંત્રિત કરવું જરૂરી છે.

3 / 5
વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

4 / 5
ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી, સ્વસ્થ વજન જાળવી રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય તેટલું ઓછી કેલરી લેવાનો પ્રયાસ કરો અને સંતુલિત આહાર અપનાવો.

ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી, સ્વસ્થ વજન જાળવી રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય તેટલું ઓછી કેલરી લેવાનો પ્રયાસ કરો અને સંતુલિત આહાર અપનાવો.

5 / 5

Lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">