AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight loss tips : વજન ઓછું નથી થઈ રહ્યું ? આ ઉપાયો અજમાવો અને જુઓ ચમત્કાર

જો તમારું વજન ઓછું નથી થઈ રહ્યું, તો મુખ્ય કારણ તમારો આહાર હોઈ શકે છે. વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક અત્યંત જરૂરી છે. જોકે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જે તમે ફોલો કરી તમારો વજન ઘટાડી શકો છો.

| Updated on: Feb 20, 2026 | 5:07 PM
Share
આજના સમયમાં વજન વધવું એક મોટી સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તે પ્રયાસ કરે, તેમ છતાં તેમનું વજન ઓછું થતું નથી.

આજના સમયમાં વજન વધવું એક મોટી સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે ગમે તે પ્રયાસ કરે, તેમ છતાં તેમનું વજન ઓછું થતું નથી.

1 / 5
હકીકતમાં, વજન ઘટાડતી વખતે ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો થતી હોય છે. આ ભૂલોના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. અનેક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને દરરોજ કેટલીઘણી કેલરી લેવી જોઈએ.

હકીકતમાં, વજન ઘટાડતી વખતે ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો થતી હોય છે. આ ભૂલોના કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. અનેક લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને દરરોજ કેટલીઘણી કેલરી લેવી જોઈએ.

2 / 5
વિશેષ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ અંદાજે 1,800 કેલરી લેવી જોઈએ. જો વજન વધતું અટકાવવું હોય, તો તમારી દૈનિક કેલરીનું સેવન નિયંત્રિત કરવું જરૂરી છે.

વિશેષ કરીને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ દરરોજ અંદાજે 1,800 કેલરી લેવી જોઈએ. જો વજન વધતું અટકાવવું હોય, તો તમારી દૈનિક કેલરીનું સેવન નિયંત્રિત કરવું જરૂરી છે.

3 / 5
વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

વજન ઘટાડવા માટે ઓછી કેલરીવાળો ખોરાક લેવો સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. વધુ કેલરીવાળો ખોરાક લેવાથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે, તેથી આવા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

4 / 5
ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી, સ્વસ્થ વજન જાળવી રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય તેટલું ઓછી કેલરી લેવાનો પ્રયાસ કરો અને સંતુલિત આહાર અપનાવો.

ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી, સ્વસ્થ વજન જાળવી રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય તેટલું ઓછી કેલરી લેવાનો પ્રયાસ કરો અને સંતુલિત આહાર અપનાવો.

5 / 5

Lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચો જવાબ

મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
g clip-path="url(#clip0_868_265)">